શોધખોળ કરો
Sudarshan Setu: પીએમ મોદીએ સુદર્શન બ્રિજનું કર્યુ લોકાર્પણ, જાણો શું છે વિશેષતા
PM Modi Gujarat Visit: ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું આજે પીએમ મોદી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ રૂ.979 કરોડના ખર્ચે થયું છે
સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદી
1/6

બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.
2/6

બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે.
Published at : 25 Feb 2024 07:11 AM (IST)
આગળ જુઓ





















