શોધખોળ કરો
PM મોદીએ Morbi Bridge ઘટના સ્થળની મુલાકાત બાદ રાહત-બચાવ કામ કરનાર જવાનો અને ઈજાગ્રસ્તોને મળ્યા, જુઓ Photos
પીએમ નરેન્દ્ર મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત કરવા માટે મોરબી પહોંચ્યા હતા.
પીએમ મોદીએ દર્દીઓની મુલાકાત કરી
1/9

મોરબીમાં સર્જાયેલી ગોઝારી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી મુલાકાતે પહોંચ્યા હતા.
2/9

પ્રધાનમંત્રી મોદી આજે બપોરે 3.45 વાગ્યે મોરબી પહોંચ્યા હતા. ત્યાર બાદ સીધા પીએમ મોદી મોરબી બ્રિજના દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા.
Published at : 01 Nov 2022 05:03 PM (IST)
આગળ જુઓ





















