શોધખોળ કરો
Ram Mandir: 10 દિવસમાં રામલલાના દરબારમાં રેકોર્ડ બ્રેક પહોંચ્યાં દર્શનાર્થી, 20 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન
Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
રામ મંદિર દર્શન
1/5

Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
2/5

રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ લોકો રેકોર્ડ તોડીને અયોધ્યા શહેરમાં દર્શન માટે આવી રહ્યા છે. માત્ર 10 દિવસમાં લાખો લોકોએ રામલલાના દર્શન કર્યા. ચાલો જોઈએ કે આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
Published at : 31 Jan 2024 04:46 PM (IST)
આગળ જુઓ



















