શોધખોળ કરો

Ram Mandir: 10 દિવસમાં રામલલાના દરબારમાં રેકોર્ડ બ્રેક પહોંચ્યાં દર્શનાર્થી, 20 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન

Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.

Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.

રામ મંદિર દર્શન

1/5
Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
Ram Mandir : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ દિવસોમાં ભગવાન રામના ગુણગાનથી ગૂંજી રહી છે. રામલલાના દર્શન કરવા લાખો લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
2/5
રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ લોકો રેકોર્ડ તોડીને અયોધ્યા શહેરમાં દર્શન માટે આવી રહ્યા છે. માત્ર 10 દિવસમાં લાખો લોકોએ રામલલાના દર્શન કર્યા. ચાલો જોઈએ કે આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ લોકો રેકોર્ડ તોડીને અયોધ્યા શહેરમાં દર્શન માટે આવી રહ્યા છે. માત્ર 10 દિવસમાં લાખો લોકોએ રામલલાના દર્શન કર્યા. ચાલો જોઈએ કે આ આંકડો ક્યાં સુધી પહોંચ્યો છે.
3/5
જો પહેલા દિવસની વાત કરીએ તો 22 જાન્યુઆરીના રોજ 5 લાખ લોકો રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા. રામલલાના દર્શન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ખુલ્યા ત્યારે લગભગ 2 લાખ લોકોએ દર્શન કર્યા હતા.
જો પહેલા દિવસની વાત કરીએ તો 22 જાન્યુઆરીના રોજ 5 લાખ લોકો રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા. રામલલાના દર્શન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ખુલ્યા ત્યારે લગભગ 2 લાખ લોકોએ દર્શન કર્યા હતા.
4/5
અયોધ્યા શહેર ભગવાન શ્રીરામના નારાથી ગુંજી રહ્યું છે. ત્રીજા દિવસે એટલે કે 24મી જાન્યુઆરીએ ભગવાન  શ્રી	રામના ભક્તોએ લાખોની સંખ્યામાં દર્શન કર્યા, તે દિવસે આ આંકડો 2 લાખની આસપાસ પહોંચી ગયો. 25 જાન્યુઆરીએ પણ 2 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
અયોધ્યા શહેર ભગવાન શ્રીરામના નારાથી ગુંજી રહ્યું છે. ત્રીજા દિવસે એટલે કે 24મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના ભક્તોએ લાખોની સંખ્યામાં દર્શન કર્યા, તે દિવસે આ આંકડો 2 લાખની આસપાસ પહોંચી ગયો. 25 જાન્યુઆરીએ પણ 2 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
5/5
26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની રજાના દિવસે તેનો આંકડો વધી ગયો, આ દિવસે લગભગ 2.5 લાખ લોકો રામલલાના દરબારમાં દર્શન માટે પહોંચ્યા હતા. જાણકારોના મતે રામલલાના દરબારમાં હાજરી આપવા માટે દરરોજ લગભગ 2 લાખ લોકો આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યા પહોંચવા માટે ભારતના ઘણા ભાગોમાંથી નવી ટ્રેનો અને હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવી છે.
26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની રજાના દિવસે તેનો આંકડો વધી ગયો, આ દિવસે લગભગ 2.5 લાખ લોકો રામલલાના દરબારમાં દર્શન માટે પહોંચ્યા હતા. જાણકારોના મતે રામલલાના દરબારમાં હાજરી આપવા માટે દરરોજ લગભગ 2 લાખ લોકો આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યા પહોંચવા માટે ભારતના ઘણા ભાગોમાંથી નવી ટ્રેનો અને હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવી છે.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget