શોધખોળ કરો

કુંભમાં લાખો શ્રધ્ધાળુઓએ લગાવેલી ડૂબકીથી હરિદ્વારમાં કોરોનાના ભયંકર રોગચાળાનો ખતરો, કોણે આપી ચેતવણી ?

મહામારીમાં મહાકુંભના આયોજનના ગંભીર પરિણામ

1/6
કોવિડની મહામારી વચ્ચે મહાકુંભમાં હરિદ્રારમાં થયેલું શાહી સ્નાન મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે. 12થી 14 એપ્રિલ સુધીમાં 46 લાખ લોકો અને  31343 સંતોએ ડુબકી લગાવી હતી. આ ઘટના બાદ 1854 લોકો પોઝિટિવ આવ્યાં છે. જે ગુરૂવારે વધીને 2483 પર પહોંચી છે. હાલ અનેક સાધુ સંતો અને શ્રદ્ધાળું બીમાર છે.
કોવિડની મહામારી વચ્ચે મહાકુંભમાં હરિદ્રારમાં થયેલું શાહી સ્નાન મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે. 12થી 14 એપ્રિલ સુધીમાં 46 લાખ લોકો અને 31343 સંતોએ ડુબકી લગાવી હતી. આ ઘટના બાદ 1854 લોકો પોઝિટિવ આવ્યાં છે. જે ગુરૂવારે વધીને 2483 પર પહોંચી છે. હાલ અનેક સાધુ સંતો અને શ્રદ્ધાળું બીમાર છે.
2/6
રૂડકી વીવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાતોએ શાહી સ્નાન કારણે અનેક ગણું સંક્રમણ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કોરોના વાયરસ સૂકી સપાટી કરતા વધુ પાણીમાં એક્ટિવ રહે છે.
રૂડકી વીવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાતોએ શાહી સ્નાન કારણે અનેક ગણું સંક્રમણ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કોરોના વાયરસ સૂકી સપાટી કરતા વધુ પાણીમાં એક્ટિવ રહે છે.
3/6
વૈજ્ઞાનિકોએ આપેલા આ તારણના આધારે વાત કરીએ તો ગંગાના પ્રવાહ સાથે કોરોના વાયરસનો ફેલાવો વધુ વિસ્તારમાં થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યાં છે કે, ગંગા સ્નાન અને લાખોની ભીડની અસર આવનાર દિવસોમાં મહામારીના રૂપે જોવો મળશે.
વૈજ્ઞાનિકોએ આપેલા આ તારણના આધારે વાત કરીએ તો ગંગાના પ્રવાહ સાથે કોરોના વાયરસનો ફેલાવો વધુ વિસ્તારમાં થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યાં છે કે, ગંગા સ્નાન અને લાખોની ભીડની અસર આવનાર દિવસોમાં મહામારીના રૂપે જોવો મળશે.
4/6
હાલ અખાડાના 40 સંતો કોરોના પોઝિટિવ છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ હાલ હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલ દાસનું મૃત્યુ થઇ ચૂક્યું છે. વોટર રિસોર્સ  ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક  ડો. સંદીપ શુકલાએ મહામારીમાં લાખોની ભીડને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ ગણાવી.
હાલ અખાડાના 40 સંતો કોરોના પોઝિટિવ છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ હાલ હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલ દાસનું મૃત્યુ થઇ ચૂક્યું છે. વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સંદીપ શુકલાએ મહામારીમાં લાખોની ભીડને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ ગણાવી.
5/6
ડોક્ટર શુકલાએ જણાવ્યું કે કોરોના વાયરસ સૂકી સપાટી કરતા પાણીમાં વધુ સક્રિય રહે છે. રિસર્ચમાં ખૂલાસો થયો છે કે, પાણીમાં તેની એક્ટિવનેસનું ડ્યુરેશન પણ વધુ હોય છે. આ કારણે પણ આ શાહી સ્નાન ઘાતક સાબિત થઇ શકે છે અને માહામારીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે.
ડોક્ટર શુકલાએ જણાવ્યું કે કોરોના વાયરસ સૂકી સપાટી કરતા પાણીમાં વધુ સક્રિય રહે છે. રિસર્ચમાં ખૂલાસો થયો છે કે, પાણીમાં તેની એક્ટિવનેસનું ડ્યુરેશન પણ વધુ હોય છે. આ કારણે પણ આ શાહી સ્નાન ઘાતક સાબિત થઇ શકે છે અને માહામારીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે.
6/6
ગુરૂકુળ કાંગડી વિશ્વવિદ્યાલયના માઇક્રોબાયોલોજી વિભાધ્યક્ષ રમેશચંદ્ર દુબેએ કહ્યું કે, હરિદ્રારમાં સંક્રમણ આશંકા અનેક ગણી વધી ગઇ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવિત રહે છે અને સંક્રમિત વ્યક્તિથી મલ્ટીપ્લાઇ થાય છે.
ગુરૂકુળ કાંગડી વિશ્વવિદ્યાલયના માઇક્રોબાયોલોજી વિભાધ્યક્ષ રમેશચંદ્ર દુબેએ કહ્યું કે, હરિદ્રારમાં સંક્રમણ આશંકા અનેક ગણી વધી ગઇ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવિત રહે છે અને સંક્રમિત વ્યક્તિથી મલ્ટીપ્લાઇ થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget