શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગરમીની સિઝનમાં ખૂબ ખાઓ જાંબુ, ઓષધીય ગુણોથી છે ભરપૂર, જાણો શું થાય છે ફાયદો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/07/f45aa2cd6eb6c3ddf1a9da4b69ed5766_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુનાં ફાયદા
1/4
![જાંબુ ખાવાથી અને જાંબુના પાન અને તેની છાલને ત્વચા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે. જાંબુની છાલ લોહીને સાફ કરે છે. સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. જાંબુનો રસ ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ નથી થતાં જાંબુનો રસ આંખોની રોશનીને પણ વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/07/577d6f02d7b35a8cbe2c8e5f27f5e66a4dc92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુ ખાવાથી અને જાંબુના પાન અને તેની છાલને ત્વચા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે. જાંબુની છાલ લોહીને સાફ કરે છે. સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. જાંબુનો રસ ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ નથી થતાં જાંબુનો રસ આંખોની રોશનીને પણ વધારે છે.
2/4
![દાંતની પીડામાં આરામ આપે છે. જાંબુના પાનની રાખ બનાવીને તેને દાંત અને પેઢાંમાં ખસવાથી તે મજબૂત બને છે. જાંબુના રસથી કોગળા કરવાતી પાયરિયાની સમસ્યા પણ ઠીક થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/07/4865b13ba3fac32b0128b472b50f84bcb1191.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાંતની પીડામાં આરામ આપે છે. જાંબુના પાનની રાખ બનાવીને તેને દાંત અને પેઢાંમાં ખસવાથી તે મજબૂત બને છે. જાંબુના રસથી કોગળા કરવાતી પાયરિયાની સમસ્યા પણ ઠીક થઇ જાય છે.
3/4
![કમળામાં પણ જાંબુ ઓષધનું કામ કરે છે. કમળામાં જાંબુનો 10થી15 મિલી રસમાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/07/2a40f8a1f41974e4835d6c7dd4067f5b83638.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમળામાં પણ જાંબુ ઓષધનું કામ કરે છે. કમળામાં જાંબુનો 10થી15 મિલી રસમાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે.
4/4
![જાંબુ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. શુગરના દર્દીઓને જાંબુ લેવાથી ફાયદો થાય છે. કિડનીમાં સ્ટોન હોય તો પણ જાંબુ ઔષધનું કામ કરે છે. જાંબુના રસથી નાની સાઇઝની પથરી ગળી જાય છે પથરી માટે 10 મિલિગ્રામ જાંબુના રસમાં 250 ગ્રામ સિંધા નમક મિક્સ કરીને દિવસમાં 2થી3 વાર રોજ પીવાથી પથરી ટૂટીને પેશાબ દ્રારા નીકળી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/07/7e5d4bb09b74b9bfc0909df5edacb4b6889da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. શુગરના દર્દીઓને જાંબુ લેવાથી ફાયદો થાય છે. કિડનીમાં સ્ટોન હોય તો પણ જાંબુ ઔષધનું કામ કરે છે. જાંબુના રસથી નાની સાઇઝની પથરી ગળી જાય છે પથરી માટે 10 મિલિગ્રામ જાંબુના રસમાં 250 ગ્રામ સિંધા નમક મિક્સ કરીને દિવસમાં 2થી3 વાર રોજ પીવાથી પથરી ટૂટીને પેશાબ દ્રારા નીકળી જાય છે.
Published at : 07 Jun 2021 01:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)