શોધખોળ કરો
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
ઉનાળાની સિઝન આવતા જ લોકો 24 કલાક એસી અને કુલરનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું કુલર અને એસીના સતત ઉપયોગથી આગ લાગી શકે છે.
ઉનાળામાં સતત ઉપયોગ કરવાથી AC અને કુલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે છે. જેના કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે.
Published at : 17 May 2024 06:45 AM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























