શોધખોળ કરો

કોરોનાના ઇલાજમાં લીધી આ દવા તો શરીરમાં ઝડપથી ફેલાશે વાયરસ, જાણો એમ્સના ડાયરેક્ટરે શું આપી ચેતાવણી

ડો. રણદીપ ગુલેરિયા

1/5
કોરોના વાયરસની બીજી લહેરમાં ડેથ રેટ વધતાં ભયનો માહોલ ફેલાયો છે. આ સ્થિતિમાં લોકો આડેધડ સ્ટેરોયડનો ઓવરડોઝ લઇ રહ્યાં છે પરંતુ તે નુકસાનકારક છે.
કોરોના વાયરસની બીજી લહેરમાં ડેથ રેટ વધતાં ભયનો માહોલ ફેલાયો છે. આ સ્થિતિમાં લોકો આડેધડ સ્ટેરોયડનો ઓવરડોઝ લઇ રહ્યાં છે પરંતુ તે નુકસાનકારક છે.
2/5
દિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, સિસ્ટમૈટિક  સ્ટિરોઇડના ઓવરડોઝથી રોગીને નુકસાન થાય છે. જ્યારે સ્ટેરોઇડનો ઉપયોગ કોરોનાના પહેલા સ્ટેજમાં કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. કોરોનાની શરૂઆતમાં જ જો સ્ટેરોઇડ આપવામાં આવે તો ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
દિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, સિસ્ટમૈટિક સ્ટિરોઇડના ઓવરડોઝથી રોગીને નુકસાન થાય છે. જ્યારે સ્ટેરોઇડનો ઉપયોગ કોરોનાના પહેલા સ્ટેજમાં કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. કોરોનાની શરૂઆતમાં જ જો સ્ટેરોઇડ આપવામાં આવે તો ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
3/5
લોકોને લાગે છે કે, કોરોનામાં રેમડેસિવિર અને તમામ પ્રકારના સ્ટેરોઇડ મદદ કરશે. જો કે લોકોને દરેક દર્દીને તેની જરૂર નથી હોતી. આ પ્રકારની દવા કે સ્ટોઇડ માત્ર ડોક્ટરની સલાહ બાદ જ આપી શકાય
લોકોને લાગે છે કે, કોરોનામાં રેમડેસિવિર અને તમામ પ્રકારના સ્ટેરોઇડ મદદ કરશે. જો કે લોકોને દરેક દર્દીને તેની જરૂર નથી હોતી. આ પ્રકારની દવા કે સ્ટોઇડ માત્ર ડોક્ટરની સલાહ બાદ જ આપી શકાય
4/5
ડોક્ટરે ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ -19ના બે સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં શરીરમાં વાયરસ ફેલાવવાની સાથે તાવ અને કઝેકશની સમસ્યા થાય છે. કેટલીક વખત વાયરસ ફેફસાંમાં ફેલાવવા લાગે છે અને ઓક્સિજન લેવલ અચાનક નીચે જવા લાગે છે તો એન્ટી વાયરલ દેવામાં આવે છે.
ડોક્ટરે ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ -19ના બે સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં શરીરમાં વાયરસ ફેલાવવાની સાથે તાવ અને કઝેકશની સમસ્યા થાય છે. કેટલીક વખત વાયરસ ફેફસાંમાં ફેલાવવા લાગે છે અને ઓક્સિજન લેવલ અચાનક નીચે જવા લાગે છે તો એન્ટી વાયરલ દેવામાં આવે છે.
5/5
કોરોનાનું બીજુ સ્ટેજ હોય છે. જેમાં ઇમ્યૂન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં ઇન્ફલેટરી રિએકશન વધી જાય છે. આ સમય હોય છે જ્યારે રોગીને સ્ટીરોઇડની જરૂર હોય છે. જો શરૂઆતના સ્ટેજમાં આ દવા આપવામાં આવે તો વાયરસ રેપ્લીકેશન વધી જાય છે. જેથી વાયરસ વધુ ઝડપથી ફેફસામાં ફેલાય છે.
કોરોનાનું બીજુ સ્ટેજ હોય છે. જેમાં ઇમ્યૂન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં ઇન્ફલેટરી રિએકશન વધી જાય છે. આ સમય હોય છે જ્યારે રોગીને સ્ટીરોઇડની જરૂર હોય છે. જો શરૂઆતના સ્ટેજમાં આ દવા આપવામાં આવે તો વાયરસ રેપ્લીકેશન વધી જાય છે. જેથી વાયરસ વધુ ઝડપથી ફેફસામાં ફેલાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget