શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

એપ્રિલમાં ખતરનાક રીતે વકરશે કોરોના, આખા દેશમાં દર્દીઓની સંખ્યા વધીને પહોંચી જશે 25 લાખને પાર, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો

કોરોના વેક્સિનેશન

1/7
નવી દિલ્હીઃ દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની 100 દિવસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે. જે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ  હતી, અને એપ્રિલના બીજા હાફમાં જીવલેણ બની શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની 100 દિવસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે. જે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી, અને એપ્રિલના બીજા હાફમાં જીવલેણ બની શકે છે.
2/7
એસબીઆઇના રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે, 23 માર્ચ સુધીના સ્ટડી અને વલણો પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લગભગ 25 લાખ થઇ શકે છે.
એસબીઆઇના રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે, 23 માર્ચ સુધીના સ્ટડી અને વલણો પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લગભગ 25 લાખ થઇ શકે છે.
3/7
28 પાનાના આ રિપોર્ટમાં  કહેવાયુ છે કે, આ તબક્કામાં એરિયા પ્રમાણે લૉકડાઉન અને પ્રતિબંધો લગાવવા અને માસ વેક્સિનેશનથી મહામારી સામેની આ લડાઇ લડી શકાય છે.
28 પાનાના આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ તબક્કામાં એરિયા પ્રમાણે લૉકડાઉન અને પ્રતિબંધો લગાવવા અને માસ વેક્સિનેશનથી મહામારી સામેની આ લડાઇ લડી શકાય છે.
4/7
આર્થિક ઇન્ડિકેટર અને વ્યવસાયોને લઇને પણ એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અમૂક જગ્યાએ લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનની અસર આગામી મહિને જોવા મળી શકે છે.
આર્થિક ઇન્ડિકેટર અને વ્યવસાયોને લઇને પણ એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અમૂક જગ્યાએ લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનની અસર આગામી મહિને જોવા મળી શકે છે.
5/7
એસબીઆઇના આ રિપોર્ટમાં વેક્સિનેશનને ગતિ આપવા પર જોર આપવામાં આવ્યુ છે. આમાં કહેવાયુ છે કે હાલમાં દરરોજ 34 લાખથી વધીને 40-45 લાખ લોકોને રસી આપવી જોઇએ, જેથી 45 વર્ષની ઉંમરના નાગરિકોનુ ચાર મહિનામાં વેક્સિનેશન પુરુ કરી શકાય.
એસબીઆઇના આ રિપોર્ટમાં વેક્સિનેશનને ગતિ આપવા પર જોર આપવામાં આવ્યુ છે. આમાં કહેવાયુ છે કે હાલમાં દરરોજ 34 લાખથી વધીને 40-45 લાખ લોકોને રસી આપવી જોઇએ, જેથી 45 વર્ષની ઉંમરના નાગરિકોનુ ચાર મહિનામાં વેક્સિનેશન પુરુ કરી શકાય.
6/7
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં કોરોના ફરી વકરી રહ્યો છે, મહારાષ્ટ્ર, પંજાબ, કેરાલા, કર્ણાટકા, છત્તીસગઢ અને ગુજરાતમાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યાં છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે આ રાજ્યોમાં કૉવિડના નવા કેસો સામે આવવાની સંખ્યા 80.63 ટકા નોંધાઇ રહી છે.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં કોરોના ફરી વકરી રહ્યો છે, મહારાષ્ટ્ર, પંજાબ, કેરાલા, કર્ણાટકા, છત્તીસગઢ અને ગુજરાતમાં દરરોજ નવા કેસો સામે આવી રહ્યાં છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે આ રાજ્યોમાં કૉવિડના નવા કેસો સામે આવવાની સંખ્યા 80.63 ટકા નોંધાઇ રહી છે.
7/7
દેશમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરાલા, અને પંજાબમાં પણ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 74.32 ટકા છે, એટલે કે 3.95 લાખ દર્દીઓ છે.
દેશમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરાલા, અને પંજાબમાં પણ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 74.32 ટકા છે, એટલે કે 3.95 લાખ દર્દીઓ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Embed widget