શોધખોળ કરો
Photos: હનુમાન જયંતિ પર દિલ્હીમાં હિંસા, આખી રાજધાનીમાં એલર્ટ
08
1/9

દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી.
2/9

જહાંગીરપુરી હિંસા મામલામાં સ્થિતિ અંડર કંન્ટ્રોલ હોવાની વાત કહેવામાં આવી રહી છે. સુરક્ષા માટે વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
Published at : 17 Apr 2022 06:45 AM (IST)
આગળ જુઓ





















