શોધખોળ કરો

'પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી', ક્યારે-ક્યારે ભારતના દુશ્મનોના હિમાયતી બન્યા ફારૂક અબ્દુલ્લા

નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે

નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Farooq Abdullah On PoK: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને નિવેદન આપ્યું છે. POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું,
Farooq Abdullah On PoK: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને નિવેદન આપ્યું છે. POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું, "જો રક્ષા મંત્રી કહે છે તો કરો, કારણ કે અમે કોને રોકવાના છીએ?" યાદ રહે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અને તેની પાસે પરમાણુ હથિયારો પણ છે.
2/7
નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. આને લઈને ઘણો વિવાદ થયો છે.
નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. આને લઈને ઘણો વિવાદ થયો છે.
3/7
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ ફારુક અબ્દુલ્લાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા મુદ્દાઓનું સમાધાન નહીં કરે તો કાશ્મીરમાં પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી જ હાલત થશે.
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ ફારુક અબ્દુલ્લાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા મુદ્દાઓનું સમાધાન નહીં કરે તો કાશ્મીરમાં પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી જ હાલત થશે.
4/7
ફારુક અબ્દુલ્લાએ 2 ડિસેમ્બર 2018ના રોજ પીઓકેને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. ઈન્ડિયા ટૂડેના એક અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું છે અને પીઓકે પાકિસ્તાનનું છે.
ફારુક અબ્દુલ્લાએ 2 ડિસેમ્બર 2018ના રોજ પીઓકેને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. ઈન્ડિયા ટૂડેના એક અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું છે અને પીઓકે પાકિસ્તાનનું છે.
5/7
ફારુક અબ્દુલ્લાએ 2018માં પણ પીઓકે પર ટિપ્પણી કરી હતી. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ 15 જાન્યુઆરી 2018ના રોજ તેમણે કહ્યું હતું કે અમે ક્યાં સુધી એમ કહેતા રહીશું કે PoK અમારું છે. POK પાકિસ્તાનનું છે અને જમ્મુ-કાશ્મીર ભારતનું છે. 70 વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ POK મળ્યું નથી.
ફારુક અબ્દુલ્લાએ 2018માં પણ પીઓકે પર ટિપ્પણી કરી હતી. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ 15 જાન્યુઆરી 2018ના રોજ તેમણે કહ્યું હતું કે અમે ક્યાં સુધી એમ કહેતા રહીશું કે PoK અમારું છે. POK પાકિસ્તાનનું છે અને જમ્મુ-કાશ્મીર ભારતનું છે. 70 વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ POK મળ્યું નથી.
6/7
હકીકતમાં, તાજેતરમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ભારત પીઓકે પરનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ બળ દ્વારા તેના પર કબજો કરવાની જરૂર નથી કારણ કે તેના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે તેનો (ભારત) ભાગ બનવા માંગશે.
હકીકતમાં, તાજેતરમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ભારત પીઓકે પરનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ બળ દ્વારા તેના પર કબજો કરવાની જરૂર નથી કારણ કે તેના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે તેનો (ભારત) ભાગ બનવા માંગશે.
7/7
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું.
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Embed widget