શોધખોળ કરો
જાણો કેમ બંધ રહે છે કુતુબ મિનારના દરવાજા.... આના પાછળ છે 43 વર્ષ જુનું એક ડરાવનારું કારણ
દર વર્ષે લગભગ 30 થી 40 લાખ પ્રવાસીઓ ભારત તેમજ વિશ્વભરમાંથી કુતુબ મિનાર જોવા આવે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Qutub Minar History: દેશની રાજધાની દિલ્હીમાં ફરવા આવતા લોકો કુતુબ મિનારની મુલાકાત ચોક્કસ લે છે, પરંતુ કુતુબમિનારના બંધ દરવાજાનું રહસ્ય કોઇ નથી જાણતું કે, શા માટે આ દરવાજાને બંધ રાખવામાં આવે છે ? જાણો અહીં આ આર્ટિકલમાં તેની પાછળનું ખાસ રહસ્ય....
2/7

કુતુબ મિનારનું નિર્માણ કુતુબ ઉદ-દિન ઐબક, ઇલ્તુત્મિશ, ફિરોઝ શાહ તુગલક, શેર શાહ સૂરી અને સિકંદર લોદી જેવા શાસકો દ્વારા તેમના સંબંધિત શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. તે દિલ્હીના મહેરૌલીમાં આવેલું છે. દર વર્ષે લગભગ 30 થી 40 લાખ પ્રવાસીઓ ભારત તેમજ વિશ્વભરમાંથી કુતુબ મિનાર જોવા આવે છે. જો કે, આજે તમે તેને ફક્ત બહારથી જ જોઈ શકો છો. તેની અંદર કોઈને જવાની પરવાનગી નથી.
Published at : 31 Jan 2024 01:03 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ





















