શોધખોળ કરો
IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે કરશો લિંક? તત્કાલ ટિકિટ નહી થાય બુક, એક જૂલાઇથી નવો નિયમ લાગુ
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે. રેલવેના આ નિર્ણયને તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા તરીકે જોવામાં આવી રહ્યું છે. આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટની સાથે 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP ઓન્થેટિકેશન પણ જરૂરી રહેશે.
2/6

જો તમે પણ ભારતીય રેલવે દ્વારા નિયમિત મુસાફરી કરો છો તો અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. 1 જૂલાઈ, 2025થી ફક્ત તે યુઝર્સ IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. અહીં અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ.
Published at : 20 Jun 2025 12:05 PM (IST)
આગળ જુઓ





















