શોધખોળ કરો

IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે કરશો લિંક? તત્કાલ ટિકિટ નહી થાય બુક, એક જૂલાઇથી નવો નિયમ લાગુ

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે

પ્રતિકાત્મક તસવીર

1/6
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે. રેલવેના આ નિર્ણયને તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા તરીકે જોવામાં આવી રહ્યું છે. આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટની સાથે 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP ઓન્થેટિકેશન પણ જરૂરી રહેશે.
ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે. રેલવેના આ નિર્ણયને તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા તરીકે જોવામાં આવી રહ્યું છે. આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટની સાથે 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP ઓન્થેટિકેશન પણ જરૂરી રહેશે.
2/6
જો તમે પણ ભારતીય રેલવે દ્વારા નિયમિત મુસાફરી કરો છો તો અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. 1 જૂલાઈ, 2025થી ફક્ત તે યુઝર્સ IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. અહીં અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ.
જો તમે પણ ભારતીય રેલવે દ્વારા નિયમિત મુસાફરી કરો છો તો અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. 1 જૂલાઈ, 2025થી ફક્ત તે યુઝર્સ IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. અહીં અમે તમને IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા વિશે માહિતી આપી રહ્યા છીએ.
3/6
સૌ પ્રથમ તમારે સત્તાવાર IRCTC વેબસાઇટ પર લોગિન કરવું પડશે. અહીં તમારે My Account વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને Authenticate User પસંદ કરવું પડશે. હવે આગામી પેજ પર તમારે આધાર નંબર અથવા Virtual ID દાખલ કરવો પડશે અને 'Verify Details' વિકલ્પ પર ક્લિક કરવું પડશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP સબમિટ કરો. આ રીતે તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે.
સૌ પ્રથમ તમારે સત્તાવાર IRCTC વેબસાઇટ પર લોગિન કરવું પડશે. અહીં તમારે My Account વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને Authenticate User પસંદ કરવું પડશે. હવે આગામી પેજ પર તમારે આધાર નંબર અથવા Virtual ID દાખલ કરવો પડશે અને 'Verify Details' વિકલ્પ પર ક્લિક કરવું પડશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP સબમિટ કરો. આ રીતે તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે.
4/6
તત્કાલ ટિકિટ બુકિંગ ઝડપી બનાવવા માટે IRCTC યુઝર્સને પ્રી-એડ પેસેન્જર લિસ્ટ તૈયાર કરવાની સુવિધા પણ આપે છે. યુઝર્સ તેમના આધારને વેરિફાઇ કરી શકે છે. અહીં અમે તેની પદ્ધતિ પણ શેર કરી રહ્યા છીએ.
તત્કાલ ટિકિટ બુકિંગ ઝડપી બનાવવા માટે IRCTC યુઝર્સને પ્રી-એડ પેસેન્જર લિસ્ટ તૈયાર કરવાની સુવિધા પણ આપે છે. યુઝર્સ તેમના આધારને વેરિફાઇ કરી શકે છે. અહીં અમે તેની પદ્ધતિ પણ શેર કરી રહ્યા છીએ.
5/6
સૌ પ્રથમ તમારે IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. હવે તમારે My Profileમાંથી Master List ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે તમારે આધાર કાર્ડમાંથી મુસાફરનું નામ, જન્મ તારીખ અને જેન્ડર જેવી માહિતી ભરવાની રહેશે. આધાર કાર્ડને ID પ્રૂફ તરીકે પસંદ કરો અને આધાર નંબર દાખલ કરીને સબમિટ કરો. આ પછી તમારે આધાર વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
સૌ પ્રથમ તમારે IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. હવે તમારે My Profileમાંથી Master List ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે તમારે આધાર કાર્ડમાંથી મુસાફરનું નામ, જન્મ તારીખ અને જેન્ડર જેવી માહિતી ભરવાની રહેશે. આધાર કાર્ડને ID પ્રૂફ તરીકે પસંદ કરો અને આધાર નંબર દાખલ કરીને સબમિટ કરો. આ પછી તમારે આધાર વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
6/6
એકવાર વેરિફાઇ થઈ ગયા પછી તમારે તત્કાલ ટિકિટમાં વારંવાર મુસાફરોની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં. જો તમે ભારતીય રેલવે મારફતે મુસાફરી કરતા રહો છો તો અમે તમને સમયાંતરે માસ્ટર લિસ્ટ અપડેટ કરતા રહેવાની સલાહ આપીશું.
એકવાર વેરિફાઇ થઈ ગયા પછી તમારે તત્કાલ ટિકિટમાં વારંવાર મુસાફરોની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં. જો તમે ભારતીય રેલવે મારફતે મુસાફરી કરતા રહો છો તો અમે તમને સમયાંતરે માસ્ટર લિસ્ટ અપડેટ કરતા રહેવાની સલાહ આપીશું.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત', ટ્રમ્પનો દાવો-PM મોદીએ આપ્યું છે આશ્વાસન
'રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત', ટ્રમ્પનો દાવો-PM મોદીએ આપ્યું છે આશ્વાસન
 ‘પાકિસ્તાને કરી સીઝફાયરની માંગ, તેના અનેક સૈનિકોને કેદ કર્યા’, યુદ્ધવિરામ બાદ અફઘાનિસ્તાનનો દાવો
 ‘પાકિસ્તાને કરી સીઝફાયરની માંગ, તેના અનેક સૈનિકોને કેદ કર્યા’, યુદ્ધવિરામ બાદ અફઘાનિસ્તાનનો દાવો
Gold rates today:  સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, કિંમત પહોંચી 1.31 લાખ રૂપિયાને પાર, ચાંદીના ભાવમાં થયો ઘટાડો
Gold rates today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, કિંમત પહોંચી 1.31 લાખ રૂપિયાને પાર, ચાંદીના ભાવમાં થયો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળી પણ 'દાદાના ભરોસે'
Gujarat cabinet expansion 2025: કયા મંત્રીની વિદાય નક્કી!  સૌથી મોટા સમાચાર
Gujarat cabinet expansion 2025: મંત્રીમંડળના વિસ્તરણને લઈ ધારાસભ્યોને શું અપાઈ સૂચના?
Gujarat cabinet expansion 2025: નવા મંત્રીઓના શપથને લઈને એક્સક્લુઝીવ જાણકારી, જુઓ મોટા સમાચાર
Ration Card News : રાશન કાર્ડ હવે ઓળખનો કે રહેઠાણનો પુરાવો નહીં રહે, જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત', ટ્રમ્પનો દાવો-PM મોદીએ આપ્યું છે આશ્વાસન
'રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત', ટ્રમ્પનો દાવો-PM મોદીએ આપ્યું છે આશ્વાસન
 ‘પાકિસ્તાને કરી સીઝફાયરની માંગ, તેના અનેક સૈનિકોને કેદ કર્યા’, યુદ્ધવિરામ બાદ અફઘાનિસ્તાનનો દાવો
 ‘પાકિસ્તાને કરી સીઝફાયરની માંગ, તેના અનેક સૈનિકોને કેદ કર્યા’, યુદ્ધવિરામ બાદ અફઘાનિસ્તાનનો દાવો
Gold rates today:  સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, કિંમત પહોંચી 1.31 લાખ રૂપિયાને પાર, ચાંદીના ભાવમાં થયો ઘટાડો
Gold rates today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, કિંમત પહોંચી 1.31 લાખ રૂપિયાને પાર, ચાંદીના ભાવમાં થયો ઘટાડો
BJP Candidate List: ભાજપે બિહારમાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તેજસ્વી યાદવ વિરૂદ્ધ કોને આપી ટીકિટ?
BJP Candidate List: ભાજપે બિહારમાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તેજસ્વી યાદવ વિરૂદ્ધ કોને આપી ટીકિટ?
ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ: ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, શપથવિધિમાં અમિત શાહ અને જે. પી. નડ્ડા રહેશે હાજર
ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ: ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, શપથવિધિમાં અમિત શાહ અને જે. પી. નડ્ડા રહેશે હાજર
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: લેઉવા-કડવા પાટીદાર, આહીર, આદિવાસી અને કોળી સમાજમાંથી કોને મળશે મંત્રીપદ? જુઓ સંભવિત નામ
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: લેઉવા-કડવા પાટીદાર, આહીર, આદિવાસી અને કોળી સમાજમાંથી કોને મળશે મંત્રીપદ? જુઓ સંભવિત નામ
2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે અમદાવાદ, કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે કરી ભલામણ
2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે અમદાવાદ, કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે કરી ભલામણ
Embed widget