શોધખોળ કરો

જો આ કામ નહી કરો તો ટ્રેન મોડી પડશે તો પણ નહી મળે રિફંડ

Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.

Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.

પ્રતિકાત્મક તસવીર

1/7
Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.
Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.
2/7
પરંતુ ભારતીય રેલ્વેમાં એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય રીતે ટ્રેનો ખૂબ મોડી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
પરંતુ ભારતીય રેલ્વેમાં એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય રીતે ટ્રેનો ખૂબ મોડી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
3/7
પરંતુ આ માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. ભારતીય રેલ્વે તમને ટ્રેન મોડી પડે તો જ રિફંડ આપે છે. જ્યારે તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય.
પરંતુ આ માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. ભારતીય રેલ્વે તમને ટ્રેન મોડી પડે તો જ રિફંડ આપે છે. જ્યારે તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય.
4/7
તે પણ જ્યારે તમે TDR એટલે કે ટિકિટ ડિપોઝિટ  ભરો છો. આ માટે જેના દ્વારા તમે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરાવી હતી. TDR તે માધ્યમથી જ ફાઈલ કરવાનો રહેશે.
તે પણ જ્યારે તમે TDR એટલે કે ટિકિટ ડિપોઝિટ ભરો છો. આ માટે જેના દ્વારા તમે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરાવી હતી. TDR તે માધ્યમથી જ ફાઈલ કરવાનો રહેશે.
5/7
રેલવે દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર, TDR રિફંડમાં 60 થી 90 દિવસનો સમય લાગી શકે છે. TDR રિફંડની રકમ તમે જે વિકલ્પથી ટિકિટ બુક કરી છે તેના પર આધાર રાખે છે. તે જ માધ્યમ દ્વારા પરત કરવામાં આવે છે.
રેલવે દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર, TDR રિફંડમાં 60 થી 90 દિવસનો સમય લાગી શકે છે. TDR રિફંડની રકમ તમે જે વિકલ્પથી ટિકિટ બુક કરી છે તેના પર આધાર રાખે છે. તે જ માધ્યમ દ્વારા પરત કરવામાં આવે છે.
6/7
જો તમારી ટ્રેન લેટ છે અને તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. પરંતુ તમે TDR પણ ફાઈલ કર્યું નથી. તેથી આવા કિસ્સામાં તમને કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.
જો તમારી ટ્રેન લેટ છે અને તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. પરંતુ તમે TDR પણ ફાઈલ કર્યું નથી. તેથી આવા કિસ્સામાં તમને કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.
7/7
તમે www.irctc.co.in પર લોગઈન કરીને TDR ભરી શકો છો. તો તેની સાથે તમે તેને IRCTCની ઓફિશિયલ એપ દ્વારા પણ ભરી શકો છો.
તમે www.irctc.co.in પર લોગઈન કરીને TDR ભરી શકો છો. તો તેની સાથે તમે તેને IRCTCની ઓફિશિયલ એપ દ્વારા પણ ભરી શકો છો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget