શોધખોળ કરો

Kedarnath Temple Row: કેદારનાથ મંદિરમાંથી ગુમ થઇ ગયું 228 કિલો સોનું? જાણો કોણે કર્યો ચોંકાવનારો દાવો?

Kedarnath Temple Row: દિલ્હીમાં નવું કેદારનાથ મંદિર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેદારનાથ મંદિરને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા તાજેતરમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

Kedarnath Temple Row: દિલ્હીમાં નવું કેદારનાથ મંદિર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેદારનાથ મંદિરને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા તાજેતરમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

ફોટોઃ abp live

1/8
Kedarnath Temple Row: દિલ્હીમાં નવું કેદારનાથ મંદિર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેદારનાથ મંદિરને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા તાજેતરમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
Kedarnath Temple Row: દિલ્હીમાં નવું કેદારનાથ મંદિર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેદારનાથ મંદિરને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા તાજેતરમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
2/8
ઉત્તરાખંડમાં બનેલા કેદારનાથ મંદિર પર ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. તેમણે દાવો કર્યો કે કેદારનાથ ધામમાંથી મોટી માત્રામાં ગોલ્ડ ગુમ થયું છે. શંકરાચાર્યે તેને કૌભાંડ ગણાવ્યું હતું.
ઉત્તરાખંડમાં બનેલા કેદારનાથ મંદિર પર ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. તેમણે દાવો કર્યો કે કેદારનાથ ધામમાંથી મોટી માત્રામાં ગોલ્ડ ગુમ થયું છે. શંકરાચાર્યે તેને કૌભાંડ ગણાવ્યું હતું.
3/8
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ ધામને લઈને મોટો આરોપ લગાવ્યો છે.
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ ધામને લઈને મોટો આરોપ લગાવ્યો છે.
4/8
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ છે.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ છે.
5/8
16 જુલાઈ, 2024ના રોજ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તમે લોકો આ મુદ્દો કેમ ઉઠાવતા નથી?
16 જુલાઈ, 2024ના રોજ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તમે લોકો આ મુદ્દો કેમ ઉઠાવતા નથી?
6/8
શંકરાચાર્યએ વધુમાં પૂછ્યું કે કેદારનાથ ધામમાં કૌભાંડ થયું ત્યારે શું તમે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ કરશો?
શંકરાચાર્યએ વધુમાં પૂછ્યું કે કેદારનાથ ધામમાં કૌભાંડ થયું ત્યારે શું તમે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ કરશો?
7/8
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયાને કહ્યું કે ત્યાં (દિલ્હીમાં) ફરીથી કૌભાંડ (કેદારનાથ મંદિર બનાવીને) થશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયાને કહ્યું કે ત્યાં (દિલ્હીમાં) ફરીથી કૌભાંડ (કેદારનાથ મંદિર બનાવીને) થશે.
8/8
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર,
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર, "કેદારનાથ કૌભાંડ માટે કોણ જવાબદાર છે તેની કોઈ તપાસ કેમ નથી થઈ રહી?" શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે હવે રાજકીય લોકો આપણા (હિંદુઓના) ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરી રહ્યા છે. દિલ્હીમાં કેદારનાથ બનાવવાના સવાલ પર શંકરાચાર્યએ કહ્યું કે લોકેશન કેમ બદલવું પડે છે? આ એક અનધિકૃત પ્રયાસ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget