શોધખોળ કરો
Mahaparinirvan Diwas 2024: ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને કેમ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જાણો
Mahaparinirvan Diwas 2024: ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને કેમ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જાણો
ડૉ. બાબા સાહેબ આંબેડકર
1/8

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જેમને આપણે બધા ડો. બાબા સાહેબ આંબેડકર તરીકે પણ જાણીએ છીએ. ડૉ.ભીમરાવ આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે. 06 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. દર વર્ષે 6 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
2/8

આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે. ભારતીય બંધારણના નિર્માતા, સમાજ સુધારક, બૌદ્ધિક અને ચિંતક ડૉ.ભીમરાવ આંબેડકરે દેશને જે આપ્યું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
Published at : 06 Dec 2024 03:02 PM (IST)
આગળ જુઓ




















