શોધખોળ કરો
આધાર કાર્ડ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ, જાણી લો લોગ ઇનની સંપૂર્ણ પ્રક્રિયા
Aadhaar Mandatory For Tatkal Booking: રેલવે દ્વારા હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લોગ ઇન કરીને આધાર વેરિફિકેશનની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તે જાણો.
પ્રતિકાત્મક તસવીર
1/6

Aadhaar Mandatory For Tatkal Booking: રેલવે દ્વારા હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લોગ ઇન કરીને આધાર વેરિફિકેશનની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તે જાણો. ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા આ લોકો માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. મોટાભાગના લોકો ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત લોકોને કન્ફર્મ સીટ મળતી નથી.
2/6

તેથી જ ઘણા લોકો તત્કાલ ટિકિટ બુકિંગનો વિકલ્પ વાપરે છે. પરંતુ હવે આધાર વેરિફિકેશન વિના તમે તત્કાલ બુકિંગ સુવિધાનો લાભ મેળવી શકશો નહીં. રેલવેએ તત્કાલ બુકિંગ માટે નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે.
Published at : 13 Jun 2025 02:26 PM (IST)
આગળ જુઓ





















