શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'હજુ આગામી ત્રણ વખત PM બનશે નરેન્દ્ર મોદી', જાણો કોણે કરી ભવિષ્યવાણી?
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
![PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/ac8cc7606ecb7bc4618ccd39965b1adf171577337923174_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ abp live
1/6
![PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/4efdd2f969559e8b1c92e99f32ded48edde2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
2/6
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/3fb5ed13afe8714a7e5d13ee506003ddf58d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
3/6
![પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef761b33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
4/6
![જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/2de40e0d504f583cda7465979f958a9824529.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
5/6
![જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/135007e7085979a7d5b41ce54c0e54d7a2a9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
6/6
![પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/fac4ef5554f69012fe38d2f1d4e245a6d115a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
Published at : 15 May 2024 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)