શોધખોળ કરો

'હજુ આગામી ત્રણ વખત PM બનશે નરેન્દ્ર મોદી', જાણો કોણે કરી ભવિષ્યવાણી?

PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.

PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.

ફોટોઃ abp live

1/6
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
2/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
3/6
પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
4/6
જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
5/6
જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
6/6
પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget