શોધખોળ કરો

'હજુ આગામી ત્રણ વખત PM બનશે નરેન્દ્ર મોદી', જાણો કોણે કરી ભવિષ્યવાણી?

PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.

PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.

ફોટોઃ abp live

1/6
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
2/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
3/6
પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
4/6
જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
5/6
જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
6/6
પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget