શોધખોળ કરો

PM Modi Kanpur Visit: ટિકિટ લઈ PM Modi એ કરી કાનપુર મેટ્રોની સવારી, જુઓ તસવીરો

1/7
UP Election 2022: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે કાનપુર પહોંચ્યા. જ્યાં તેમણે 11 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટના નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું અને પછી કાનપુર મેટ્રોની સવારી પણ કરી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. જુઓ તેમની તસવીરો......
UP Election 2022: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે કાનપુર પહોંચ્યા. જ્યાં તેમણે 11 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટના નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું અને પછી કાનપુર મેટ્રોની સવારી પણ કરી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. જુઓ તેમની તસવીરો......
2/7
પીએમ મોદી અને સીએમ યોગીએ આઈઆઈટી મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સ્ટેશન સુધી મુસાફરી કરી.
પીએમ મોદી અને સીએમ યોગીએ આઈઆઈટી મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સ્ટેશન સુધી મુસાફરી કરી.
3/7
જ્યારે,  પીએમઓ અનુસાર, કાનપુરના મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઈ 32 કિલોમીટર છે અને તે 11 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે.
જ્યારે, પીએમઓ અનુસાર, કાનપુરના મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઈ 32 કિલોમીટર છે અને તે 11 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે.
4/7
પીએમ મોદી પોતે અહીં ટિકિટ ખરીદીને મેટ્રોમાં સવારી કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ છે.
પીએમ મોદી પોતે અહીં ટિકિટ ખરીદીને મેટ્રોમાં સવારી કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ છે.
5/7
પીએમની મેટ્રોની સવારી સમયે લોકો તેમની છત પર ઉભા હતા અને દૂરથી તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પીએમએ હાથ હલાવીને તેમનું સ્વાગત કર્યું.  (તસવીર- સોશિયલ મીડિયા)
પીએમની મેટ્રોની સવારી સમયે લોકો તેમની છત પર ઉભા હતા અને દૂરથી તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પીએમએ હાથ હલાવીને તેમનું સ્વાગત કર્યું. (તસવીર- સોશિયલ મીડિયા)
6/7
જણાવી દઈએ કે કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો પ્રોજેક્ટ અને બીના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે યુપીને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી રહી છે.
જણાવી દઈએ કે કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો પ્રોજેક્ટ અને બીના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે યુપીને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી રહી છે.
7/7
તેમણે એમ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જાણે છે કે મોટા લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા અને તેને પૂરા કરવા. કોણ કલ્પના કરી શકે છે કે યુપીમાં વીજ ઉત્પાદનથી ટ્રાન્સમિશનમાં સુધારો થઈ શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જાણે છે કે મોટા લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા અને તેને પૂરા કરવા. કોણ કલ્પના કરી શકે છે કે યુપીમાં વીજ ઉત્પાદનથી ટ્રાન્સમિશનમાં સુધારો થઈ શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget