શોધખોળ કરો
Makar Sankranti 2024: PM નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને ગાયોને ઘાસ ખવડાવી કરી ઉતરાયણની ઉજવણી
Makar Sankranti 2024: PM મોદી તાજેતરમાં પોંગલની ઉજવણી કરવા એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. વાસ્તવમાં તેની પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ હવે પીએમની નવી તસવીરો સામે આવી છે.

( Image Source : ANI )
1/6

Makar Sankranti 2024: PM નરેન્દ્ર મોદી તાજેતરમાં પોંગલની ઉજવણી કરવા એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. વાસ્તવમાં તેની પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ હવે પીએમ મોદીની નવી તસવીરો સામે આવી છે.
2/6

આજે સામે આવેલી તસવીરોમાં પીએમ મોદી ગાયોને ઘાસ ખવડાતા જોવા મળી રહ્યા છે.
3/6

નોંધનીય છે કે, ઉતરાયણના અવસરે દાનનું વિશેષ મહત્વ છે. આ અવસરે ગાયોને ઘાસ ખવડાવવામાં આવે છે. જેથી આજે પીએમ મોદીએ પણ ગાયોને ઘાસ ખવડાવ્યું હતું.
4/6

પીએમ મોદીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
5/6

આ ઉપરાંત પીએમ પીએમ મોદી દિલ્હીમાં રાજ્યમંત્રી એલ મુરુગનના નિવાસસ્થાને પોંગલની ઉજવણીમાં ભાગ લેતા જોવા મળ્યા હતા
6/6

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન પણ MoS મુરુગનના નિવાસસ્થાને હાજર હતા.
Published at : 14 Jan 2024 05:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
