શોધખોળ કરો

Ram Mandir Darshan: આજથી રામ મંદિરમાં કરી શકાશે દર્શન, ત્રણ વાર થશે આરતી, આ રહી ટાઇમિંગ

રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે

રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ayodhya Ram Mandir Darshan Time: અયોધ્યા રામ મંદિર દર્શનનો સમય પણ નક્કી થઇ ગયો છે. રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો તમામ સામાન રાખી શકો છો. અહીં જાણો રામ મંદિરને લઇને ખાસ વિશેષતાઓ....
Ayodhya Ram Mandir Darshan Time: અયોધ્યા રામ મંદિર દર્શનનો સમય પણ નક્કી થઇ ગયો છે. રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો તમામ સામાન રાખી શકો છો. અહીં જાણો રામ મંદિરને લઇને ખાસ વિશેષતાઓ....
2/6
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે, ત્યારપછી આજથી એટલે કે મંગળવાર (23 જાન્યુઆરી)થી તમામ ભક્તોને રામલલાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. રામ મંદિરની આરતીમાં એક સમયે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે, ત્યારપછી આજથી એટલે કે મંગળવાર (23 જાન્યુઆરી)થી તમામ ભક્તોને રામલલાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. રામ મંદિરની આરતીમાં એક સમયે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે.
3/6
જો તમે રામ મંદિર જઈ રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે દર્શનનો સમય શું છે. મંદિર સવારે 7 થી 11.30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર આનંદ અને આરામ માટે બંધ રહેશે.
જો તમે રામ મંદિર જઈ રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે દર્શનનો સમય શું છે. મંદિર સવારે 7 થી 11.30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર આનંદ અને આરામ માટે બંધ રહેશે.
4/6
રામ મંદિરમાં આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ આરતી દિવસમાં ત્રણ વખત થશે. પ્રથમ આરતી શ્રૃંગાર આરતી છે જે સવારે 6:30 કલાકે થશે. આ સિવાય બીજી આરતી ભોગ આરતી છે, જેનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
રામ મંદિરમાં આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ આરતી દિવસમાં ત્રણ વખત થશે. પ્રથમ આરતી શ્રૃંગાર આરતી છે જે સવારે 6:30 કલાકે થશે. આ સિવાય બીજી આરતી ભોગ આરતી છે, જેનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
5/6
ત્રીજી આરતીની વાત કરીએ તો તેનો સમય સાંજે 7:30નો રાખવામાં આવ્યો છે, જે સાંજની આરતી હશે. મંદિરમાં પ્રવેશવા માટે તમારે પાસની જરૂર પડશે. આ પાસ તમને શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
ત્રીજી આરતીની વાત કરીએ તો તેનો સમય સાંજે 7:30નો રાખવામાં આવ્યો છે, જે સાંજની આરતી હશે. મંદિરમાં પ્રવેશવા માટે તમારે પાસની જરૂર પડશે. આ પાસ તમને શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
6/6
રામલલાની આરતીમાં ભાગ લેવા માટે પાસ હોવું ફરજિયાત છે. તમને આ પાસ આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા મળી જશે. પાસ મેળવવા માટે, તમારી પાસે સરકારી ID પ્રૂફ હોવું આવશ્યક છે.
રામલલાની આરતીમાં ભાગ લેવા માટે પાસ હોવું ફરજિયાત છે. તમને આ પાસ આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા મળી જશે. પાસ મેળવવા માટે, તમારી પાસે સરકારી ID પ્રૂફ હોવું આવશ્યક છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget