શોધખોળ કરો

Ram Mandir Darshan: આજથી રામ મંદિરમાં કરી શકાશે દર્શન, ત્રણ વાર થશે આરતી, આ રહી ટાઇમિંગ

રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે

રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ayodhya Ram Mandir Darshan Time: અયોધ્યા રામ મંદિર દર્શનનો સમય પણ નક્કી થઇ ગયો છે. રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો તમામ સામાન રાખી શકો છો. અહીં જાણો રામ મંદિરને લઇને ખાસ વિશેષતાઓ....
Ayodhya Ram Mandir Darshan Time: અયોધ્યા રામ મંદિર દર્શનનો સમય પણ નક્કી થઇ ગયો છે. રામ મંદિરના દર્શન કરતા પહેલા તમારે તમારો ફોન બહાર રાખવો પડશે. આ માટે ફ્રી લૉકરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો તમામ સામાન રાખી શકો છો. અહીં જાણો રામ મંદિરને લઇને ખાસ વિશેષતાઓ....
2/6
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે, ત્યારપછી આજથી એટલે કે મંગળવાર (23 જાન્યુઆરી)થી તમામ ભક્તોને રામલલાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. રામ મંદિરની આરતીમાં એક સમયે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે, ત્યારપછી આજથી એટલે કે મંગળવાર (23 જાન્યુઆરી)થી તમામ ભક્તોને રામલલાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. રામ મંદિરની આરતીમાં એક સમયે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે.
3/6
જો તમે રામ મંદિર જઈ રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે દર્શનનો સમય શું છે. મંદિર સવારે 7 થી 11.30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર આનંદ અને આરામ માટે બંધ રહેશે.
જો તમે રામ મંદિર જઈ રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે દર્શનનો સમય શું છે. મંદિર સવારે 7 થી 11.30 અને બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર આનંદ અને આરામ માટે બંધ રહેશે.
4/6
રામ મંદિરમાં આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ આરતી દિવસમાં ત્રણ વખત થશે. પ્રથમ આરતી શ્રૃંગાર આરતી છે જે સવારે 6:30 કલાકે થશે. આ સિવાય બીજી આરતી ભોગ આરતી છે, જેનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
રામ મંદિરમાં આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ આરતી દિવસમાં ત્રણ વખત થશે. પ્રથમ આરતી શ્રૃંગાર આરતી છે જે સવારે 6:30 કલાકે થશે. આ સિવાય બીજી આરતી ભોગ આરતી છે, જેનો સમય બપોરે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
5/6
ત્રીજી આરતીની વાત કરીએ તો તેનો સમય સાંજે 7:30નો રાખવામાં આવ્યો છે, જે સાંજની આરતી હશે. મંદિરમાં પ્રવેશવા માટે તમારે પાસની જરૂર પડશે. આ પાસ તમને શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
ત્રીજી આરતીની વાત કરીએ તો તેનો સમય સાંજે 7:30નો રાખવામાં આવ્યો છે, જે સાંજની આરતી હશે. મંદિરમાં પ્રવેશવા માટે તમારે પાસની જરૂર પડશે. આ પાસ તમને શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
6/6
રામલલાની આરતીમાં ભાગ લેવા માટે પાસ હોવું ફરજિયાત છે. તમને આ પાસ આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા મળી જશે. પાસ મેળવવા માટે, તમારી પાસે સરકારી ID પ્રૂફ હોવું આવશ્યક છે.
રામલલાની આરતીમાં ભાગ લેવા માટે પાસ હોવું ફરજિયાત છે. તમને આ પાસ આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા મળી જશે. પાસ મેળવવા માટે, તમારી પાસે સરકારી ID પ્રૂફ હોવું આવશ્યક છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget