શોધખોળ કરો
NTA ના મુદ્દા પર સરકાર વિરુદ્ધ આવ્યું RSSનું આ સંગઠન
એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે "જ્યારે જનતા તરફથી કોઈ પ્રશ્ન હોય ત્યારે સરકાર તરફથી જવાબ હોવો જોઈએ."
પ્રતિકાત્મક તસવીર
1/7

એબીવીપી તરફથી ગુરુવારે (20 જૂન, 2024) કહ્યું હતું કે "જ્યારે જનતા તરફથી કોઈ પ્રશ્ન હોય ત્યારે સરકાર તરફથી જવાબ હોવો જોઈએ."
2/7

અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતી વખતે એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ કહ્યું કે એવી ધારણા બની ગઇ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી યોગ્ય વ્યવસ્થા સંભાળવવામાં આવી નથી
Published at : 21 Jun 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















