શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP News: ભગવાન સીતારામ જાનકીને પણ અયોધ્યામાં ઠંડી લાગી, પહેરવામાં આવ્યા ગરમ કપડાં, સેવામાં લગાવાયા હીટર
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/b527b42e394662c573e0de4aaeb7ac95_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન સીતારામ જાનકીને ગરમ વસ્ત્રો પહેરાવામાં આવ્યા
1/5
![હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ શિયાળો કહેર મચાવી રહ્યો છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, લોકો ઠંડીથી બચવા માટે બોનફાયર અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. તે જ સમયે, ભગવાનને ઠંડીથી બચાવવા માટે અયોધ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/3cfd056144979f36c6789f73fcbbb255715c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ શિયાળો કહેર મચાવી રહ્યો છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, લોકો ઠંડીથી બચવા માટે બોનફાયર અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. તે જ સમયે, ભગવાનને ઠંડીથી બચાવવા માટે અયોધ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
2/5
![જણાવી દઈએ કે રામની નગરી અયોધ્યામાં ભગવાન સીતારામ જાનકીને ગરમ વસ્ત્રો પહેરાવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/155ba2f1a1b7fe7a1d98a4480d1a695803d7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે રામની નગરી અયોધ્યામાં ભગવાન સીતારામ જાનકીને ગરમ વસ્ત્રો પહેરાવામાં આવ્યા છે.
3/5
![ભગવાન સીતારામ જાનકીને ઠંડીથી બચાવવા માટે હીટર પણ લગાવવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/08110a53fcb09c2742ff86534bf05d1a50da0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન સીતારામ જાનકીને ઠંડીથી બચાવવા માટે હીટર પણ લગાવવામાં આવ્યું છે.
4/5
![પહેરવેશની સાથે ભગવાનના ખાવા પીવામાં પણ શિયાળાને અનુલક્ષીને ફેરફાર કરવામાં આવ્યા છે. સવારના સ્નાનથી લઈને ભોજન અને પાણી સુધી ગરમ પાણીની સુવિધા આપવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/b8a0aeec212003e96cd12ee016ae9063a4930.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેરવેશની સાથે ભગવાનના ખાવા પીવામાં પણ શિયાળાને અનુલક્ષીને ફેરફાર કરવામાં આવ્યા છે. સવારના સ્નાનથી લઈને ભોજન અને પાણી સુધી ગરમ પાણીની સુવિધા આપવામાં આવી રહી છે.
5/5
![મંદિરના પૂજારીનું કહેવું છે કે છેલ્લા 4-5 દિવસથી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં ભગવાનને ઠંડીથી બચાવવા માટે હીટર અને ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/a1cb236f77884a3ba278eaa4b21dc713866f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિરના પૂજારીનું કહેવું છે કે છેલ્લા 4-5 દિવસથી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં ભગવાનને ઠંડીથી બચાવવા માટે હીટર અને ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે.
Published at : 22 Dec 2021 10:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)