શોધખોળ કરો

કોરોનાના ક્યા દર્દીઓમાં મોતનું જોખમ વધારે ? કોરોનાથી બચવા ઘરે શું કરવું જોઈએ ?

રોગપ્રતિકારક શક્તિ વધારવાની ટિપ્સ

1/6
દેશમાં કોરોનાની બીજી લહેર સરકાર, સ્વાસ્થ્ય વ્યવસ્થાથી માંડીને સામાન્ય લોકો માટે એક પડકારૂપ બની રહી છે. આ સ્થિતિમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવી જરૂરી છે. તો આપ ઘરે બેસીને કેવી રીતે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ટાળી શકો છો જાણો...
દેશમાં કોરોનાની બીજી લહેર સરકાર, સ્વાસ્થ્ય વ્યવસ્થાથી માંડીને સામાન્ય લોકો માટે એક પડકારૂપ બની રહી છે. આ સ્થિતિમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવી જરૂરી છે. તો આપ ઘરે બેસીને કેવી રીતે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ટાળી શકો છો જાણો...
2/6
કોરોનાના સમયમાં ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ખોરાક પર ધ્યાન આપવાની સાથે વર્કઆઉટ પણ જરૂરી છે. એક અધ્યનનો પણ દાવો છે કે, મહામારીમાં તે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેવા લોકોમાં મૃત્યુનું જોખમ વધુ છે.
કોરોનાના સમયમાં ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ખોરાક પર ધ્યાન આપવાની સાથે વર્કઆઉટ પણ જરૂરી છે. એક અધ્યનનો પણ દાવો છે કે, મહામારીમાં તે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેવા લોકોમાં મૃત્યુનું જોખમ વધુ છે.
3/6
કોરોના વાયરસના જોખમથી બચવા માટે બેલેસ્ડ ફૂડની સાથે એક્સરસાઇઝ અને યોગ પણ એટલા જ જરૂરી છે.એક જગ્યાં કલાકો સુધી બેસી રહેવાની આપણી જીવનશૈલી હાલ મહામારીમાં ઘાતક સાબિત થઇ શકે છે.
કોરોના વાયરસના જોખમથી બચવા માટે બેલેસ્ડ ફૂડની સાથે એક્સરસાઇઝ અને યોગ પણ એટલા જ જરૂરી છે.એક જગ્યાં કલાકો સુધી બેસી રહેવાની આપણી જીવનશૈલી હાલ મહામારીમાં ઘાતક સાબિત થઇ શકે છે.
4/6
જે લોકો બિલકુલ ફિઝિકલ વર્ક નથી કરતા, સાવ બેઠાડું જીવન છે. તેવા લોકોમાં સંક્રમિત થયા બાદ મોતનું જોખમ વધી રહ્યું છે. એક સર્વમાં પણ આવી તારણ સામે આવ્યું છે. તેથી મહામારીમાં જાતના રક્ષણ માટે વર્કઆઉટ પણ જરૂરી છે.
જે લોકો બિલકુલ ફિઝિકલ વર્ક નથી કરતા, સાવ બેઠાડું જીવન છે. તેવા લોકોમાં સંક્રમિત થયા બાદ મોતનું જોખમ વધી રહ્યું છે. એક સર્વમાં પણ આવી તારણ સામે આવ્યું છે. તેથી મહામારીમાં જાતના રક્ષણ માટે વર્કઆઉટ પણ જરૂરી છે.
5/6
સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે અને જેમની ઉંમર વધારે છે, માત્ર તે લોકોને એક્સર્સાઈઝ ન કરતા લોકોની તુલનામાં કોવિડથી મૃત્યુનું જોખમ વધારે છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે અને જેમની ઉંમર વધારે છે, માત્ર તે લોકોને એક્સર્સાઈઝ ન કરતા લોકોની તુલનામાં કોવિડથી મૃત્યુનું જોખમ વધારે છે.
6/6
અભ્યાસના તારણ મુજબ જે લોકોને કાર્યશીલ લોકો કરતા આળસુ અને ફિઝિકલ એક્ટિવિટી ન કરનાર લોકોમાં 20 ટકા સંક્રમણ જોખમી બની જાય છે. તો કોરોનાની મહામારીમાં વોકિંગ, યોગાસન,પ્રાણાયમને આપની દિનચર્યામાં સામેલ કરવાથી સંક્રમણને જોખમી બનતું તો અટકાવી જ શકાય છે
અભ્યાસના તારણ મુજબ જે લોકોને કાર્યશીલ લોકો કરતા આળસુ અને ફિઝિકલ એક્ટિવિટી ન કરનાર લોકોમાં 20 ટકા સંક્રમણ જોખમી બની જાય છે. તો કોરોનાની મહામારીમાં વોકિંગ, યોગાસન,પ્રાણાયમને આપની દિનચર્યામાં સામેલ કરવાથી સંક્રમણને જોખમી બનતું તો અટકાવી જ શકાય છે

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget