શોધખોળ કરો

સાપના ઝેરની કેવી રીતે થાય છે તસ્કરી, જાણો તેનો ઉપયોગ અને ક્યાં કાયદા હેઠળ મળે છે સજા

સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?

સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?
સાપને વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે. પરંતુ યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ બાદ સાપના ઝેરની ચર્ચાએ જોર પકડ્યું છે. શું તમે જાણો છો કે સાપના ઝેરની તસ્કરી કેવી રીતે થાય છે?
2/7
યુટ્યુબર એલ્વિશ યાદવ કેસ પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. કારણ કે સાપનું ઝેર ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે.
યુટ્યુબર એલ્વિશ યાદવ કેસ પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. કારણ કે સાપનું ઝેર ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે.
3/7
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો હશે જે સાપના ઝેરથી ડરતો ન હોય. કારણ કે કેટલાક સાપનું ઝેર એટલું ઝેરી હોય છે કે સાપ કરડવાના થોડા જ સમયમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આજકાલ રેવ પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે.
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો હશે જે સાપના ઝેરથી ડરતો ન હોય. કારણ કે કેટલાક સાપનું ઝેર એટલું ઝેરી હોય છે કે સાપ કરડવાના થોડા જ સમયમાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આજકાલ રેવ પાર્ટીઓમાં નશા માટે સાપના ઝેરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે.
4/7
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના અભ્યાસ મુજબ, આ દિવસોમાં લોકો મનોરંજનના હેતુઓ અને અન્ય નશાના વિકલ્પ તરીકે સાપ અને વીંછી જેવા સરિસૃપના ઝેરનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના અભ્યાસ મુજબ, આ દિવસોમાં લોકો મનોરંજનના હેતુઓ અને અન્ય નશાના વિકલ્પ તરીકે સાપ અને વીંછી જેવા સરિસૃપના ઝેરનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.
5/7
સવાલ એ છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી એન્ડ ફાર્માકોલોજીના રિસર્ચ પેપર અનુસાર, સાપના ઝેરનો નશો કરવા માટે, લોકો સામાન્ય રીતે સાપને તેમના હોઠ પાસે લઇ જઇને  ડંખ મરાવે છે પરંતુ આ સેકન્ડનો ખેલ હોય છે જો વધુ સમય ડંખ મારે તો વધુ ઝેર ચઢી જાય છે એટલે માત્ર પળવારમાં જ ડંખ મારવામાં આવે છે.
સવાલ એ છે કે, લોકો સાપના ઝેરનો નશો કેવી રીતે કરે છે. ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી એન્ડ ફાર્માકોલોજીના રિસર્ચ પેપર અનુસાર, સાપના ઝેરનો નશો કરવા માટે, લોકો સામાન્ય રીતે સાપને તેમના હોઠ પાસે લઇ જઇને ડંખ મરાવે છે પરંતુ આ સેકન્ડનો ખેલ હોય છે જો વધુ સમય ડંખ મારે તો વધુ ઝેર ચઢી જાય છે એટલે માત્ર પળવારમાં જ ડંખ મારવામાં આવે છે.
6/7
આ સિવાય દુનિયાભરમાં સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. મળતી માહિતી મુજબ નશા માટે કેટલીક ખાસ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ સાપોની તસ્કરી  કરવામાં આવે છે.
આ સિવાય દુનિયાભરમાં સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. મળતી માહિતી મુજબ નશા માટે કેટલીક ખાસ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ સાપોની તસ્કરી કરવામાં આવે છે.
7/7
ભારતીય બંધારણનો વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 વનસ્પતિ અને જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓમાંથી બનેલા ઉત્પાદનોના વેપારના નિયમન અને નિયંત્રણ માટે નિયમો બનાવેલ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 49 અને સેક્શન 49 B હેઠળ પ્રાણીઓનો દુરુપયોગ કરવો અથવા તેની હેરફેર કરવી એ ગુનો છે. આવું કરવા માટે કાયદા હેઠળ ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.
ભારતીય બંધારણનો વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 વનસ્પતિ અને જંગલી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓમાંથી બનેલા ઉત્પાદનોના વેપારના નિયમન અને નિયંત્રણ માટે નિયમો બનાવેલ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 49 અને સેક્શન 49 B હેઠળ પ્રાણીઓનો દુરુપયોગ કરવો અથવા તેની હેરફેર કરવી એ ગુનો છે. આવું કરવા માટે કાયદા હેઠળ ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral:  ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget