શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Abu Dhabi Mandir: PM મોદીએ અબુ ધાબીમાં હિંદુ મંદિરનું કર્યું ઉદ્ધાટન, જુઓ તસવીરો
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
![અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/225bf8017a12192a1876a81514babca8170798137388074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/6
![અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/4efdd2f969559e8b1c92e99f32ded48ec1104.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આ મંદિર પૂર્ણ થયું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
2/6
![અબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ સાથે આ મંદિરમાં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓની પૂજા કરવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/3fb5ed13afe8714a7e5d13ee506003dda27ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ સાથે આ મંદિરમાં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓની પૂજા કરવામાં આવશે.
3/6
![અબુધાબી પણ ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ મંદિરને આરબ દેશોનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે.આ વિશાળ મંદિરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef71a854.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અબુધાબી પણ ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ મંદિરને આરબ દેશોનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે.આ વિશાળ મંદિરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો.
4/6
![27 એકરમાં બનેલું અબુ ધાબીનું આ ભવ્ય મંદિર જોવાલાયક છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડામાંથી આરસ કોતરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/2de40e0d504f583cda7465979f958a9893ddb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
27 એકરમાં બનેલું અબુ ધાબીનું આ ભવ્ય મંદિર જોવાલાયક છે. આ મંદિર રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડામાંથી આરસ કોતરવામાં આવ્યો છે.
5/6
![આ મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાના પવિત્ર જળ વહે છે. મંદિરની બંને બાજુ તળાવો બનાવવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/135007e7085979a7d5b41ce54c0e54d7a32d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાના પવિત્ર જળ વહે છે. મંદિરની બંને બાજુ તળાવો બનાવવામાં આવ્યા છે.
6/6
![આ મંદિરના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ BAPS સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ આદરણીય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/fac4ef5554f69012fe38d2f1d4e245a61de07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મંદિરના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ BAPS સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ આદરણીય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા.
Published at : 15 Feb 2024 12:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)