શોધખોળ કરો

Hindu Temple in Dubai: દુબઈમાં બન્યું છે પ્રથમ હિન્દુ મંદિર, જુઓ ભવ્ય મંદિરની અંદરની તસવીરો

Hindu Temple in Dubai: દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Hindu Temple in Dubai: દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

દુબઈમાં બન્યું છે પ્રથમ હિન્દુ મંદિર (તમામ ફોટો સોર્સ - ટ્વીટર)

1/8
દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
2/8
આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.
આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.
3/8
આજે દશેરાના દિવસે UAEના સહિષ્ણુતા મંત્રી (Minister of Tolerance) HH શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈના અદભૂત અને નવા હિન્દુ મંદિર (મંદિર)નું ઉદ્ઘાટન કર્યું હતું.
આજે દશેરાના દિવસે UAEના સહિષ્ણુતા મંત્રી (Minister of Tolerance) HH શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈના અદભૂત અને નવા હિન્દુ મંદિર (મંદિર)નું ઉદ્ઘાટન કર્યું હતું.
4/8
તસવીરોમાં જોઈ શકાય છે કે, આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને મંદિરની છત પર ઘણા બધા ઘંટ પણ લગાવામાં આવ્યા છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે, આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને મંદિરની છત પર ઘણા બધા ઘંટ પણ લગાવામાં આવ્યા છે.
5/8
આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2020માં જ કરવામાં આવ્યો હતો. આ મંદિરના નિર્માણ સાથે દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોનું સપનું પૂર્ણ થયું છે.
આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2020માં જ કરવામાં આવ્યો હતો. આ મંદિરના નિર્માણ સાથે દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોનું સપનું પૂર્ણ થયું છે.
6/8
આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં હિન્દુ ધર્મ સિવાય કોઈપણ જાતિના લોકો પ્રવેશ કરી શકશે.
આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં હિન્દુ ધર્મ સિવાય કોઈપણ જાતિના લોકો પ્રવેશ કરી શકશે.
7/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે.
8/8
અનૌપચારિક રીતે આ મંદિર 1 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને આજ સુધી હજારો લોકોએ મંદિરની ડિઝાઈનથી લઈને તેની ભવ્યતા જોઈ છે. આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અનૌપચારિક રીતે આ મંદિર 1 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને આજ સુધી હજારો લોકોએ મંદિરની ડિઝાઈનથી લઈને તેની ભવ્યતા જોઈ છે. આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
Embed widget