શોધખોળ કરો

Hindu Temple in Dubai: દુબઈમાં બન્યું છે પ્રથમ હિન્દુ મંદિર, જુઓ ભવ્ય મંદિરની અંદરની તસવીરો

Hindu Temple in Dubai: દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Hindu Temple in Dubai: દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

દુબઈમાં બન્યું છે પ્રથમ હિન્દુ મંદિર (તમામ ફોટો સોર્સ - ટ્વીટર)

1/8
દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોને મોટી ભેટ મળી છે. આજે દશેરાના તહેવાર નિમિત્તે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
2/8
આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.
આ હિન્દુ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મંદિર સિંધુ ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે જે દુબઈનું સૌથી જૂનું મંદિર છે.
3/8
આજે દશેરાના દિવસે UAEના સહિષ્ણુતા મંત્રી (Minister of Tolerance) HH શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈના અદભૂત અને નવા હિન્દુ મંદિર (મંદિર)નું ઉદ્ઘાટન કર્યું હતું.
આજે દશેરાના દિવસે UAEના સહિષ્ણુતા મંત્રી (Minister of Tolerance) HH શેખ નાહયાન બિન મુબારક અલ નાહ્યાને આજે દુબઈના અદભૂત અને નવા હિન્દુ મંદિર (મંદિર)નું ઉદ્ઘાટન કર્યું હતું.
4/8
તસવીરોમાં જોઈ શકાય છે કે, આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને મંદિરની છત પર ઘણા બધા ઘંટ પણ લગાવામાં આવ્યા છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે, આ મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને મંદિરની છત પર ઘણા બધા ઘંટ પણ લગાવામાં આવ્યા છે.
5/8
આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2020માં જ કરવામાં આવ્યો હતો. આ મંદિરના નિર્માણ સાથે દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોનું સપનું પૂર્ણ થયું છે.
આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2020માં જ કરવામાં આવ્યો હતો. આ મંદિરના નિર્માણ સાથે દુબઈમાં રહેતા હિન્દુ સમાજના લોકોનું સપનું પૂર્ણ થયું છે.
6/8
આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં હિન્દુ ધર્મ સિવાય કોઈપણ જાતિના લોકો પ્રવેશ કરી શકશે.
આ મંદિરમાં 16 દેવતાઓની મૂર્તિઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરમાં હિન્દુ ધર્મ સિવાય કોઈપણ જાતિના લોકો પ્રવેશ કરી શકશે.
7/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે દશેરાના શુભ દિવસથી જ આ મંદિરમાં સામાન્ય લોકોને પ્રવેશ આપવામાં આવવાનું શરુ કરવામાં આવ્યું છે.
8/8
અનૌપચારિક રીતે આ મંદિર 1 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને આજ સુધી હજારો લોકોએ મંદિરની ડિઝાઈનથી લઈને તેની ભવ્યતા જોઈ છે. આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અનૌપચારિક રીતે આ મંદિર 1 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને આજ સુધી હજારો લોકોએ મંદિરની ડિઝાઈનથી લઈને તેની ભવ્યતા જોઈ છે. આ મંદિર બનાવવા માટે સફેદ આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget