શોધખોળ કરો

Pakistan Flood: પાકિસ્તાનમાં આવેલા પુર બાદ જનજીવન અસ્તવ્યસ્ત, ભારત સાથે વેપારની આશા, જુઓ ફોટો

પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે.

પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે.

પાકિસ્તાનમાં આવેલા પુર બાદ જનજીવન અસ્તવ્યસ્ત

1/8
પાકિસ્તાનના બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાં આવેલા પૂરથી લોકોની હાલત ખરાબ થઈ છે. શાકભાજીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હોવાથી આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાં આવેલા પૂરથી લોકોની હાલત ખરાબ થઈ છે. શાકભાજીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હોવાથી આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.
2/8
પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને છે. લાહોરના બજારમાં ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને છે. લાહોરના બજારમાં ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
3/8
પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું,
પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું, "આ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે અમે ભારત સાથે વેપાર માર્ગો ખોલીશું."
4/8
ભારે પૂરની સ્થિતિના કારણે પાકિસ્તાની લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
ભારે પૂરની સ્થિતિના કારણે પાકિસ્તાની લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
5/8
હાલ લોકો પોતાની ઘરવખરીને બચાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોના આ પૂરમાં મોત થઈ ચક્યા હોવાના અહેવાલ છે.
હાલ લોકો પોતાની ઘરવખરીને બચાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોના આ પૂરમાં મોત થઈ ચક્યા હોવાના અહેવાલ છે.
6/8
હાલ અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના શહેરોમાં ડુંગળી અને ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. આ તોરખામ બોર્ડર પરથી આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
હાલ અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના શહેરોમાં ડુંગળી અને ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. આ તોરખામ બોર્ડર પરથી આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
7/8
પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે.
પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે.
8/8
પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ ભારત સાથેના વેપારને લઈને કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેક પ્રસંગો પર ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ ભારત સાથેના વેપારને લઈને કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેક પ્રસંગો પર ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget