શોધખોળ કરો

PHOTOS: મુંબઇમાં કેવો છે વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ? ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ અગાઉ જાણો

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે.  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.

પ્રતિકાત્મક તસવીર

1/6
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. તો ચાલો જાણીએ કે મુંબઇમાં કોહલીએ કેવું પ્રદર્શન કર્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. તો ચાલો જાણીએ કે મુંબઇમાં કોહલીએ કેવું પ્રદર્શન કર્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.
2/6
ભારતીય ટીમ 01 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમશે.
ભારતીય ટીમ 01 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમશે.
3/6
આ ટેસ્ટમાં પણ તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તો ચાલો જાણીએ કે અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે શું રેકોર્ડ રહ્યો છે.
આ ટેસ્ટમાં પણ તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તો ચાલો જાણીએ કે અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે શું રેકોર્ડ રહ્યો છે.
4/6
કિંગ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 8 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે.
કિંગ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 8 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે.
5/6
કોહલીએ વાનખેડેમાં રમાયેલી 8 ઇનિંગ્સમાં 469 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
કોહલીએ વાનખેડેમાં રમાયેલી 8 ઇનિંગ્સમાં 469 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
6/6
વાનખેડેમાં રમાયેલી ટેસ્ટમાં કોહલીનો હાઈ સ્કોર 235 રન છે. આવી સ્થિતિમાં ચાહકો ફરી એકવાર કોહલી પાસેથી આવી જ ઈનિંગ્સની અપેક્ષા રાખશે.
વાનખેડેમાં રમાયેલી ટેસ્ટમાં કોહલીનો હાઈ સ્કોર 235 રન છે. આવી સ્થિતિમાં ચાહકો ફરી એકવાર કોહલી પાસેથી આવી જ ઈનિંગ્સની અપેક્ષા રાખશે.

ક્રિકેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget