શોધખોળ કરો

IPL 2023: ગુજરાત ટાઈટન્સની હાર પાછળ આ રહ્યા મોટા કારણ, આ રીતે બદલાઈ શક્યું હોત પરિણામ

CSK vs GT IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી.

CSK vs GT IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી.

આઈપીએલ ફાઈનલમાં વિનિંગ શોટ ફટકાર્યા બાદ જાડેજા

1/6
IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ગુજરાતની હાર પાછળ ઘણા કારણો હતા.
IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં ગુજરાતની હાર પાછળ ઘણા કારણો હતા.
2/6
ચેન્નાઈના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યા હતા. કોનવેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ છેલ્લી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ચેન્નાઈના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યા હતા. કોનવેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ છેલ્લી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
3/6
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ મુજબ 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 26 રન બનાવ્યા હતા. કોનવેએ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 રનનું યોગદાન આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ મુજબ 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 26 રન બનાવ્યા હતા. કોનવેએ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 રનનું યોગદાન આપ્યું હતું.
4/6
ચેન્નાઈની જીતમાં છેલ્લી ઓવર મહત્વની હતી. જ્યારે આ પણ ગુજરાતની હારનું મુખ્ય કારણ હતું. આ ઓવરમાં મોહિત શર્માએ 13 રન આપ્યા હતા. તેણે ઓવરનો પહેલો બોલ ફેંક્યો. આ પછી, સતત ત્રણ સિંગલ્સ લેવામાં આવ્યા હતા. આ પછી જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છઠ્ઠા બોલ પર ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
ચેન્નાઈની જીતમાં છેલ્લી ઓવર મહત્વની હતી. જ્યારે આ પણ ગુજરાતની હારનું મુખ્ય કારણ હતું. આ ઓવરમાં મોહિત શર્માએ 13 રન આપ્યા હતા. તેણે ઓવરનો પહેલો બોલ ફેંક્યો. આ પછી, સતત ત્રણ સિંગલ્સ લેવામાં આવ્યા હતા. આ પછી જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છઠ્ઠા બોલ પર ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
5/6
જો ગુજરાતના બોલરોએ યોગ્ય સમયે રહાણે, રાયડુ અને શિવમ દુબેને આઉટ કર્યા હોત તો પરિણામ અલગ જ હોત. દુબેએ 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. રહાણેએ 13 બોલમાં 27 રન અને રાયડુએ 8 બોલમાં 19 રન બનાવ્યા હતા.
જો ગુજરાતના બોલરોએ યોગ્ય સમયે રહાણે, રાયડુ અને શિવમ દુબેને આઉટ કર્યા હોત તો પરિણામ અલગ જ હોત. દુબેએ 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. રહાણેએ 13 બોલમાં 27 રન અને રાયડુએ 8 બોલમાં 19 રન બનાવ્યા હતા.
6/6
તમામ તસવીર સૌજન્યઃ PTI
તમામ તસવીર સૌજન્યઃ PTI

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget