શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરોને આ પાંચ લોકો કરે છે ટ્રેન, જાણો સપોર્ટ સ્ટાફ વિશે, એક ગુજરાતી પણ છે સામેલ............

Support_Staff

1/9
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે નવા કૉચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટી20 વર્લ્ડકપ 2021 પુરો થયા બાદ બીસીસીઆઇએ ભારતીય ટીમમા મોટા પાયે ફેરફાર કરી દીધો છે. કેપ્ટન કોહલી અને રવિ શાસ્ત્રીની વિદાય બાદ હવે ટીમ ઇન્ડિયાને નવો સપોર્ટ સ્ટાફ મળી ગયો છે, જેમાં કૉચથી લઇને બેટિંગ અને બૉલિંગ કૉચ સહિત ફિઝીયો સામેલ છે. જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ.........
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે નવા કૉચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટી20 વર્લ્ડકપ 2021 પુરો થયા બાદ બીસીસીઆઇએ ભારતીય ટીમમા મોટા પાયે ફેરફાર કરી દીધો છે. કેપ્ટન કોહલી અને રવિ શાસ્ત્રીની વિદાય બાદ હવે ટીમ ઇન્ડિયાને નવો સપોર્ટ સ્ટાફ મળી ગયો છે, જેમાં કૉચથી લઇને બેટિંગ અને બૉલિંગ કૉચ સહિત ફિઝીયો સામેલ છે. જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ.........
2/9
રાહુલ દ્રવિડ, હેડ કૉચ- ટીમ ઇન્ડિયા-  રવિ શાસ્ત્રીની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેક કૉચ તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા દ્રવિડ એનસીએ અધ્યક્ષ હતા.
રાહુલ દ્રવિડ, હેડ કૉચ- ટીમ ઇન્ડિયા- રવિ શાસ્ત્રીની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેક કૉચ તરીકે અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા દ્રવિડ એનસીએ અધ્યક્ષ હતા.
3/9
વિક્રમ રાઠોર, બેટિંગ કૉચ- ટીમ ઇન્ડિયા-  ટીમ ઇન્ડિયાની બેટિંગની ધાર આપવા માટે બીસીસીઆઇએ ફરી એકવાર વિક્રમ રાઠોરને જવાબદારી સોંપી છે. પૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર ભારતીય ટીમના બેટિંગ કૉચ છે.
વિક્રમ રાઠોર, બેટિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ટીમ ઇન્ડિયાની બેટિંગની ધાર આપવા માટે બીસીસીઆઇએ ફરી એકવાર વિક્રમ રાઠોરને જવાબદારી સોંપી છે. પૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર ભારતીય ટીમના બેટિંગ કૉચ છે.
4/9
પારસ મહામ્બ્રે, બૉલિંગ કૉચ- ટીમ ઇન્ડિયા-  ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પારસ મહામ્બ્રે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચ બનાવવામાં આવ્યા છે. 49 વર્ષીય પારસ મહામ્બ્રે એનસીએમાં દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
પારસ મહામ્બ્રે, બૉલિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પારસ મહામ્બ્રે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચ બનાવવામાં આવ્યા છે. 49 વર્ષીય પારસ મહામ્બ્રે એનસીએમાં દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
5/9
ટી દીલીપ, ફિલ્ડિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ટી દીલીપને ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમની આર શ્રીધરની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. ટી દીલીપ પણ અગાઉ રાહુલ દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
ટી દીલીપ, ફિલ્ડિંગ કૉચ- ટીમ ઇન્ડિયા- ટી દીલીપને ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમની આર શ્રીધરની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. ટી દીલીપ પણ અગાઉ રાહુલ દ્રવિડ સાથે કામ કરી ચૂક્યા છે.
6/9
નીતિન પટેલ, ફિઝીયો, ટીમ ઇન્ડિયા-  નીતિન પટેલને નવી ટીમમાં ફિઝીયોની કામગીરી માટે ફરી એકવાર પસંદ કરવામાં આવ્યા, નીતિન પટેલ અગાઉ પણ ટીમ ઇન્ડિયાના ફિઝીયો રહી ચૂક્યા છે.
નીતિન પટેલ, ફિઝીયો, ટીમ ઇન્ડિયા- નીતિન પટેલને નવી ટીમમાં ફિઝીયોની કામગીરી માટે ફરી એકવાર પસંદ કરવામાં આવ્યા, નીતિન પટેલ અગાઉ પણ ટીમ ઇન્ડિયાના ફિઝીયો રહી ચૂક્યા છે.
7/9
સોહમ દેસાઇ, ટ્રેઇનર, ટીમ ઇન્ડિયા-  ગુજરાતીને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ફિટ રાખવા માટે જવાબદારી સોંપવામા આવી છે, સોહમ દેસાઇ ગુજરાત રણજી ટીમને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
સોહમ દેસાઇ, ટ્રેઇનર, ટીમ ઇન્ડિયા- ગુજરાતીને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ફિટ રાખવા માટે જવાબદારી સોંપવામા આવી છે, સોહમ દેસાઇ ગુજરાત રણજી ટીમને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
8/9
વિરાટ કોહલી, ટેસ્ટ કેપ્ટન, ટીમ ઇન્ડિયા-  ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ માટે કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે, જોકે, વનડે અને ટી20 ટીમની કેપ્ટનશીપમાંથી વિરાટને હટાવી લેવામાં આવ્યો છે.
વિરાટ કોહલી, ટેસ્ટ કેપ્ટન, ટીમ ઇન્ડિયા- ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ માટે કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે, જોકે, વનડે અને ટી20 ટીમની કેપ્ટનશીપમાંથી વિરાટને હટાવી લેવામાં આવ્યો છે.
9/9
રોહિત શર્મા, વનડે-ટી20 કેપ્ટન, ટીમ ઇન્ડિયા-  હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો નવો વનડે અને ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા વિરાટ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરતો હતો.
રોહિત શર્મા, વનડે-ટી20 કેપ્ટન, ટીમ ઇન્ડિયા- હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો નવો વનડે અને ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા વિરાટ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરતો હતો.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
Saurashtra rains: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, મહુવામાં 15 ઇંચ વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી
Saurashtra rains: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, મહુવામાં 15 ઇંચ વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat's new Chief Secretary: એમ.કે.દાસ બન્યા ગુજરાતના નવા ચીફ સેક્રેટરી
4 Gujaratis freed after being kidnapped in Iran: ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય અપહ્યતોનો છૂટકારો
Chhath Puja 2025: અમદાવાદમાં છઠ પર્વની ઉજવણી, નિર્જળા ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય
Amreli News: અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી
Gujarat Rain Data : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
Saurashtra rains: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, મહુવામાં 15 ઇંચ વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી
Saurashtra rains: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, મહુવામાં 15 ઇંચ વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
Embed widget