શોધખોળ કરો

ટેલેન્ટેડ વ્યક્તિઓ માટે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી કેવી છે, નેપૉટિઝ્મ અંગે જેઠાલાલે શું કહી દીધી મોટી વાત, જાણો વિગતે

1/6
ખાસ વાત છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી પૉપ્યૂલર ટીવી સીરીયલ છે, અને તેને તાજેતરમાં જ પોતાના 12 વર્ષ પુરા કર્યા છે. આ સીરીયલમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશી પણ બધાના લોકપ્રિય કલાકાર છે. (ફાઇલ તસવીર)
ખાસ વાત છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી પૉપ્યૂલર ટીવી સીરીયલ છે, અને તેને તાજેતરમાં જ પોતાના 12 વર્ષ પુરા કર્યા છે. આ સીરીયલમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશી પણ બધાના લોકપ્રિય કલાકાર છે. (ફાઇલ તસવીર)
2/6
જોકે, આ બધાની વચ્ચે જેઠાલાલે એમ પણ કહ્યું કે, બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જે બધાને મોકો આપે છે. દિલીપનુ માનીએ તો જો કોઇ વ્યક્તિ ટેલેન્ટેડ છે તો તેનુ બેકગ્રાઉન્ડ જોયા વિના તેને મોકો મળવો જોઇએ.(ફાઇલ તસવીર)
જોકે, આ બધાની વચ્ચે જેઠાલાલે એમ પણ કહ્યું કે, બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જે બધાને મોકો આપે છે. દિલીપનુ માનીએ તો જો કોઇ વ્યક્તિ ટેલેન્ટેડ છે તો તેનુ બેકગ્રાઉન્ડ જોયા વિના તેને મોકો મળવો જોઇએ.(ફાઇલ તસવીર)
3/6
દિલીપનુ માનીએ તો એક વેપારી જેને ખુબ મહેનત કરીને પોતાનો બિઝનેસ સેટ કરી લીધો છે, અને કાલે તેનો દીકરો તેની સાથે જોડાવવા ઇચ્છે તો નક્કી વાત છે કે તે પોતાની સાથે જોડાશે. (ફાઇલ તસવીર)
દિલીપનુ માનીએ તો એક વેપારી જેને ખુબ મહેનત કરીને પોતાનો બિઝનેસ સેટ કરી લીધો છે, અને કાલે તેનો દીકરો તેની સાથે જોડાવવા ઇચ્છે તો નક્કી વાત છે કે તે પોતાની સાથે જોડાશે. (ફાઇલ તસવીર)
4/6
આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીને જ્યારે નેપૉટિઝ્મ પર સવાલ કરવામાં આવ્યો, તેમને કહ્યું કે આ અમારી સંસ્કૃતિનો ભાગ બની ચૂક્યો છે. (ફાઇલ તસવીર)
આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીને જ્યારે નેપૉટિઝ્મ પર સવાલ કરવામાં આવ્યો, તેમને કહ્યું કે આ અમારી સંસ્કૃતિનો ભાગ બની ચૂક્યો છે. (ફાઇલ તસવીર)
5/6
રિપોર્ટ છેકે તાજેતરમાં જ એક યુટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલે નેપૉટિઝ્મ પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)
રિપોર્ટ છેકે તાજેતરમાં જ એક યુટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલે નેપૉટિઝ્મ પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)
6/6
મુંબઇઃ બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા નેપૉટિઝ્મ પર પહેલીવાર તારક મેહતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ મોટુ નિવેદન આપ્યુ છે. જેઠાલાલે નેપૉટિઝ્મને સંસ્કૃતિ સાથે જોડી દીધુ અને તેના પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)
મુંબઇઃ બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા નેપૉટિઝ્મ પર પહેલીવાર તારક મેહતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ મોટુ નિવેદન આપ્યુ છે. જેઠાલાલે નેપૉટિઝ્મને સંસ્કૃતિ સાથે જોડી દીધુ અને તેના પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget