શોધખોળ કરો
મોબાઈલમાં આ કામ નહીં કરાવો તો અટકી શકે છે તમારી બેંકિંગ સેવાઓ, જાણો સરકારનો નવો MNV નિયમ
સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા અને ડિજિટલ વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગે કડક પગલાં લીધાં છે.
જો તમે હજુ સુધી તમારા મોબાઈલ નંબરનું વેરિફિકેશન કે માન્યતાની પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે આ બેદરકારીને લીધે તમારી બેંકિંગ સેવાઓ અટકી શકે છે. સરકાર દ્વારા 'ટેલિકમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી રૂલ્સ, ૨૦૨૪' અંતર્ગત મોબાઈલ નંબર વેલિડેશન (MNV) અને હેન્ડસેટની સુરક્ષા માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોની રોજિંદી સેવાઓ પર પડશે.
Published at : 30 Nov 2025 06:55 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























