શોધખોળ કરો

રાજદ્રોહના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ બે દિવસ રિમાન્ડ મંજૂર

1/3
 જોકે અલ્પેશ કથિરીયાએ દાવો કર્યો હતો કે આરોપીએ તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે અને ખોટા કારણો ઉભા કરી અને પોલીસ રિમાન્ડની માગણી કરી રહી છે. અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
જોકે અલ્પેશ કથિરીયાએ દાવો કર્યો હતો કે આરોપીએ તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે અને ખોટા કારણો ઉભા કરી અને પોલીસ રિમાન્ડની માગણી કરી રહી છે. અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
2/3
 ક્રાઇમબ્રાન્ચે રજૂઆત કરી હતી કે અલ્પેશ કથીરિયા પાસેથી ઘણા એવા મુદ્દાઓની તપાસ જરૂરી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન આરોપીઓએ રૂપિયા ઉઘરાવ્યા હતા, આ સાથે જ કોલ ડિટેલ અને ટ્રાન્સ્ક્રિપ્ટમાં પણ આરોપીની ભૂમિકા છતી થાય છે ત્યારે નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ જરૂરી છે. રાજદ્રોહના ગુનામાં અને ષડયંત્રમાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે અલગ-અલગ મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીમાં તેની તપાસ જરૂરી છે.
ક્રાઇમબ્રાન્ચે રજૂઆત કરી હતી કે અલ્પેશ કથીરિયા પાસેથી ઘણા એવા મુદ્દાઓની તપાસ જરૂરી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન આરોપીઓએ રૂપિયા ઉઘરાવ્યા હતા, આ સાથે જ કોલ ડિટેલ અને ટ્રાન્સ્ક્રિપ્ટમાં પણ આરોપીની ભૂમિકા છતી થાય છે ત્યારે નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ જરૂરી છે. રાજદ્રોહના ગુનામાં અને ષડયંત્રમાં આરોપીની સક્રિય ભૂમિકા છે ત્યારે અલગ-અલગ મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીમાં તેની તપાસ જરૂરી છે.
3/3
અમદાવાદ: રાજદ્રાહોના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની રિમાંડની માંગ કરતા કોર્ટે 26 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદ: રાજદ્રાહોના આરોપમાં અલ્પેશ કથિરીયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની રિમાંડની માંગ કરતા કોર્ટે 26 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Embed widget