શોધખોળ કરો
સુરત: પોસ્ટમોર્ટમમાં નિવની હત્યાનું બહાર શું આવ્યું કારણ? જાણો વિગત

1/4

ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
2/4

ફોરન્સિક વિભાગના વડા ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે નિવનું મોત પાણીમાં ડુબી જવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. નિવના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી.
3/4

મરોલી બ્રિજ નીચેથી માસુમ નિવનો મૃતદેહ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ગુરુવારે સવારે ફોરેન્સીક વિભાગ દ્વારા નિવનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.
4/4

બારડોલી: બારડોલીના વણેસા ગામના નિશિતે સગા પુત્રને નદીમાં ફેંકી દીધો હતો. જેની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જોકે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
Published at : 27 Jul 2018 11:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
