શોધખોળ કરો

આમરણાંત ઉપવાસને લઈ પાસ કન્વિનર હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત

1/6
 હાર્દિકે વધુમાં જણાવ્યું કે, લડાઈ લડવાવાળાને બધું ભોગવવુ પડે છે. હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી. ત્રણ વર્ષ આખી લડાઈમાં થઈ ગયા અને લોકોને પ્રશ્ન પણ થતો હશે કે અનામત મળશે કે નહીં. આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે. ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી. પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે.
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, લડાઈ લડવાવાળાને બધું ભોગવવુ પડે છે. હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી. ત્રણ વર્ષ આખી લડાઈમાં થઈ ગયા અને લોકોને પ્રશ્ન પણ થતો હશે કે અનામત મળશે કે નહીં. આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે. ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી. પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે.
2/6
 25 મી ઓગષ્ટના આમરણાંત ઉપવાસ ને લઈ રણનીતિ ઘડવા માટે આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમ ની મળશે બેઠક. જેમાં ગુજરાત પાસ કોર ટીમ ના સભ્યો રહશે ઉપસ્થિત
25 મી ઓગષ્ટના આમરણાંત ઉપવાસ ને લઈ રણનીતિ ઘડવા માટે આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમ ની મળશે બેઠક. જેમાં ગુજરાત પાસ કોર ટીમ ના સભ્યો રહશે ઉપસ્થિત
3/6
 કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈ માણસ અત્યાર સુધી સત્તાને ગાળો આપે અને એ માણસ વિપક્ષમાં હોય અને એ જ માણસને ચાર કલાકમાં મંત્રીપદ આપી દેવામાં આવે છે. જો ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે. સમાજને હક્ક છે અનામત માંગવાનો.
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈ માણસ અત્યાર સુધી સત્તાને ગાળો આપે અને એ માણસ વિપક્ષમાં હોય અને એ જ માણસને ચાર કલાકમાં મંત્રીપદ આપી દેવામાં આવે છે. જો ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે. સમાજને હક્ક છે અનામત માંગવાનો.
4/6
 હાર્દિકે કહ્યું હતું કે જે દિવસથી જાહેરાત કરી છે તે દિવસથી લોકોએ કહ્યું છે કે લડત સાચી છે. ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે. હજુ 28 દિવસો બાકી છે. હું અનેક લોકોને મળીશ. જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ. પ્રવિણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા હોવાથી તે પણ આવે તેવું લાગે છે. આ છેલ્લી લડાઈ છે. યશપાલ જાટ, વિનોદ તાવડે લડાઈને સમર્થન આપશે.
હાર્દિકે કહ્યું હતું કે જે દિવસથી જાહેરાત કરી છે તે દિવસથી લોકોએ કહ્યું છે કે લડત સાચી છે. ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે. હજુ 28 દિવસો બાકી છે. હું અનેક લોકોને મળીશ. જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ. પ્રવિણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા હોવાથી તે પણ આવે તેવું લાગે છે. આ છેલ્લી લડાઈ છે. યશપાલ જાટ, વિનોદ તાવડે લડાઈને સમર્થન આપશે.
5/6
 અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં શનિવારે બેઠક મળી હતી. જેમાં 25 ઓગષ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, જો ઉપવાસ માટે પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં નિખિલ સવાણી અને ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં શનિવારે બેઠક મળી હતી. જેમાં 25 ઓગષ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, જો ઉપવાસ માટે પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં નિખિલ સવાણી અને ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
6/6
 આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે. ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝુકાવવાનું હથિયાર છે.
આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે. ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝુકાવવાનું હથિયાર છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget