શોધખોળ કરો

યૂપીમાં બનશે રામ મંદિર, 9 નવેંબરથી નિર્માણનું કામ શરૂ

1/2
નવી દિલ્‍હીઃ યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ વાગતા જ રામમંદિર નિર્માણને લઈને ફરી એક વખત રાજકીય ગરમાવો ઉભો થાય તેવી શકયતા છે. અખિલ ભારતીય સંત સંમેલન અને ધર્મ સંસદમાં અયોધ્‍યામાં રામ મંદિરના નિર્માણની તારીખને લઈને નિર્ણય લેવામાં આવ્‍યો છે. નિર્ણય એ છે કે, આ વર્ષના કાર્તિક અક્ષય નવમી (૯ નવેમ્‍બર)થી મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ધર્મ સંસદનો આ નિર્ણય એવા સમયે સામે આવ્‍યો છે કે જ્‍યારે રાજ્‍યસભામાં ભાજપના સાંસદ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. તેમણે ગૃહમા કહ્યુ હતુ કે મંદિર નિર્માણને લઈને કેન્‍દ્ર સરકારે પોતાનુ વલણ સ્‍પષ્‍ટ કરવુ જોઈએ.
નવી દિલ્‍હીઃ યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ વાગતા જ રામમંદિર નિર્માણને લઈને ફરી એક વખત રાજકીય ગરમાવો ઉભો થાય તેવી શકયતા છે. અખિલ ભારતીય સંત સંમેલન અને ધર્મ સંસદમાં અયોધ્‍યામાં રામ મંદિરના નિર્માણની તારીખને લઈને નિર્ણય લેવામાં આવ્‍યો છે. નિર્ણય એ છે કે, આ વર્ષના કાર્તિક અક્ષય નવમી (૯ નવેમ્‍બર)થી મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ધર્મ સંસદનો આ નિર્ણય એવા સમયે સામે આવ્‍યો છે કે જ્‍યારે રાજ્‍યસભામાં ભાજપના સાંસદ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. તેમણે ગૃહમા કહ્યુ હતુ કે મંદિર નિર્માણને લઈને કેન્‍દ્ર સરકારે પોતાનુ વલણ સ્‍પષ્‍ટ કરવુ જોઈએ.
2/2
હાલ સિંહસ્‍થ પરિસરમાં આયોજીત ધર્મ સંસદમાં જે નિર્ણયો લેવામાં આવ્‍યા છે તે અનુસાર મંદિર નિર્માણની શરૂઆત રામલલ્લા પરિસરમાં સિંહદ્વાર નિર્માણથી શરૂ થશે. સંતોએ કહ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણથી મોદી સરકારને કોઈ લેવા દેવા નથી. મંદિર લોકોના સહકારથી બનશે. ધર્મ સંસદમાં સંત આત્‍માનંદ, શાસ્‍વતાનંદ, નરેન્‍દ્રાનંદ, સુદર્શન મહારાજ, શ્રીમહંત અવધકિશોરદાસ, ચંદ્રોદેવદાસ સહિત મોટી સંખ્‍યામાં સંતો અને ભકતો હાજર રહ્યા હતા. આ દરમિયાન શ્રી રામ જન્‍મ ભૂમિ મંદિર નિર્માણ ન્‍યાસ અયોધ્‍યાના અધ્‍યક્ષ મહંત જન્‍મેજયશરણ મહારાજે કહ્યુ હતુ કે, રામ જન્‍મભૂમિ જેને વિવાદીત કહેવામાં આવે છે તે ૭૭ એકર જમીન નિર્મોહી અખાડાની છે. મંદિર નિર્માણ અને જમીનને લઈને અખાડો લડાઈ લડે છે. તેમણે કોર્ટના આદેશનું પાલન કરતા નિર્માણની વાત જણાવી હતી.
હાલ સિંહસ્‍થ પરિસરમાં આયોજીત ધર્મ સંસદમાં જે નિર્ણયો લેવામાં આવ્‍યા છે તે અનુસાર મંદિર નિર્માણની શરૂઆત રામલલ્લા પરિસરમાં સિંહદ્વાર નિર્માણથી શરૂ થશે. સંતોએ કહ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણથી મોદી સરકારને કોઈ લેવા દેવા નથી. મંદિર લોકોના સહકારથી બનશે. ધર્મ સંસદમાં સંત આત્‍માનંદ, શાસ્‍વતાનંદ, નરેન્‍દ્રાનંદ, સુદર્શન મહારાજ, શ્રીમહંત અવધકિશોરદાસ, ચંદ્રોદેવદાસ સહિત મોટી સંખ્‍યામાં સંતો અને ભકતો હાજર રહ્યા હતા. આ દરમિયાન શ્રી રામ જન્‍મ ભૂમિ મંદિર નિર્માણ ન્‍યાસ અયોધ્‍યાના અધ્‍યક્ષ મહંત જન્‍મેજયશરણ મહારાજે કહ્યુ હતુ કે, રામ જન્‍મભૂમિ જેને વિવાદીત કહેવામાં આવે છે તે ૭૭ એકર જમીન નિર્મોહી અખાડાની છે. મંદિર નિર્માણ અને જમીનને લઈને અખાડો લડાઈ લડે છે. તેમણે કોર્ટના આદેશનું પાલન કરતા નિર્માણની વાત જણાવી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં નોંધાયો વરસાદ
રાજ્યના આ વિસ્તારમાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં નોંધાયો વરસાદ
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં નોંધાયો વરસાદ
રાજ્યના આ વિસ્તારમાં મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં નોંધાયો વરસાદ
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ
Fastest Ball in Test: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે? સ્પીડ જાણીને ચોંકી જશો
Fastest Ball in Test: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે? સ્પીડ જાણીને ચોંકી જશો
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ, 5 બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ, 5 બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ
નીટની એક્ઝામ પહેલા વધુ એક છબરડો, નાગપુરના વિદ્યાર્થીને આપ્યું અબૂધાબીમા પરીક્ષા કેન્દ્ર!
નીટની એક્ઝામ પહેલા વધુ એક છબરડો, નાગપુરના વિદ્યાર્થીને આપ્યું અબૂધાબીમા પરીક્ષા કેન્દ્ર!
Embed widget