શોધખોળ કરો

રાજકોટ: સ્કૂલમાં બોમ્બ મળવાના કેસમાં મોટો ખુલાસો, આરોપી 1999ના બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

1/4
 પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ મોકલનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી અને તેનું નામ 68 વર્ષિય નાથા ડોબરિયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ નાથા ડોબરિયાની પુછપરછમાં તેણે કબૂલ્યું કે 1999માં થયેલા બ્લાસ્ટમાં પણ તે માસ્ટરમાઇન્ડ હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ મોકલનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી અને તેનું નામ 68 વર્ષિય નાથા ડોબરિયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ નાથા ડોબરિયાની પુછપરછમાં તેણે કબૂલ્યું કે 1999માં થયેલા બ્લાસ્ટમાં પણ તે માસ્ટરમાઇન્ડ હતો.
2/4
 રાજકોટ: ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાંથી મળી આવેલા પાર્સલ બોમ્બ પ્રકરણનો ભેદ પોલસે ઉકેલી કાઢ્યો છે. રાજકોટ રૂરલ પોલીસે બોમ્બના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપીએ મકાનના રૂપિયાની લેતી દેતી વખતે બૉમ્બ મુક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સિવાય એક મોટો ખુલાસો પણ થયો છે. આરોપીની સઘન પૂછપરછમાં અન્ય એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. આરોપી દ્વારા વર્ષ 1999 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ મામલે પોતે બૉમ્બ મુક્યો હોવાનું કબુલ્યું છે.
રાજકોટ: ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાંથી મળી આવેલા પાર્સલ બોમ્બ પ્રકરણનો ભેદ પોલસે ઉકેલી કાઢ્યો છે. રાજકોટ રૂરલ પોલીસે બોમ્બના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપીએ મકાનના રૂપિયાની લેતી દેતી વખતે બૉમ્બ મુક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સિવાય એક મોટો ખુલાસો પણ થયો છે. આરોપીની સઘન પૂછપરછમાં અન્ય એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. આરોપી દ્વારા વર્ષ 1999 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ મામલે પોતે બૉમ્બ મુક્યો હોવાનું કબુલ્યું છે.
3/4
 ઓરાપીએ ત્રણ મહિના સુધી પોતાના ઘરે જ બોમ્બ બનાવ્યો હતો. આ બોમ્બ ઘરના સભ્યોથી છુપાવીને રાખવામાં આવ્યો હતો. આ બૉમ્બની તીવ્રતા 8 જીલેટિન 9 ડિટોનેટર હતા. જો બોમ્બ ફૂટ્યો હોત તો આખો પરિવાર મોતને ભેટતો. 1998/99 વખતે જે બોંમ્બ બનાવાયો હતો તેમાં 4 ડિટોનેટર હતા.
ઓરાપીએ ત્રણ મહિના સુધી પોતાના ઘરે જ બોમ્બ બનાવ્યો હતો. આ બોમ્બ ઘરના સભ્યોથી છુપાવીને રાખવામાં આવ્યો હતો. આ બૉમ્બની તીવ્રતા 8 જીલેટિન 9 ડિટોનેટર હતા. જો બોમ્બ ફૂટ્યો હોત તો આખો પરિવાર મોતને ભેટતો. 1998/99 વખતે જે બોંમ્બ બનાવાયો હતો તેમાં 4 ડિટોનેટર હતા.
4/4
1999 માં આ આરોપી દ્વારા ઉપલેટા માં જમીન મુદ્દે એક ઓફિસમાં બૉમ્બ મુક્યો હતો જેમાં 2 ના મોત થયા હતા. સાથે જ તેણે કબૂલ્યું કે ઉપલેટાની સ્કૂલમાં બોમ્બ રાખવા પાછળનો તેનો હેતુ પૈસાની લેતી દેતી મામલે બદલો લેવા માટે બોમ્બ રાખ્યો હતો.
1999 માં આ આરોપી દ્વારા ઉપલેટા માં જમીન મુદ્દે એક ઓફિસમાં બૉમ્બ મુક્યો હતો જેમાં 2 ના મોત થયા હતા. સાથે જ તેણે કબૂલ્યું કે ઉપલેટાની સ્કૂલમાં બોમ્બ રાખવા પાછળનો તેનો હેતુ પૈસાની લેતી દેતી મામલે બદલો લેવા માટે બોમ્બ રાખ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget