શોધખોળ કરો

તાલિબાનના ભય વચ્ચે પણ અફઘાનિસ્તાન આ પાડોશી દેશ સાથે ક્રિકેટ રમશે, જાણો ક્યાં રમશે ક્રિકેટ ને કેવી રીતે જશે......

આ સીરીઝ માટે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સડક માર્ગેથી પાકિસ્તાન જશો અને ત્યાંથી યુએઇ થઇને ટીમ શ્રીલંકા પહોંચશે. 

AFG Vs PAK: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાં ક્રિકેટની સ્થિતિ પણ સ્પષ્ટ નથી. હાલ તો દેશમાં સમગ્ર રીતે સંકટ છવાયેલુ છે. જોકે, આ બધી મુશ્કેલીઓ છતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની વનડે સીરીઝ રમવાની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ માટે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સડક માર્ગેથી પાકિસ્તાન જશો અને ત્યાંથી યુએઇ થઇને ટીમ શ્રીલંકા પહોંચશે. 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ આઇસીસી વર્લ્ડકપ સુપર લીગનો ભાગ છે. સીરીઝની શરૂઆત ત્રણ સપ્ટેમ્બરથી થઇ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી બતાવવામાં આવ્યુ છે. અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓને વિઝા મળી ગયા છે તે તુર્કહમ સીમા પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કરશે, જે બન્ને દેશોની વચ્ચે પ્રવેશનો સૌથી વ્યસ્ત બંદરગાહ છે. 

તુર્કહમ સીમા પાર અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સાથે જોડે છે. તુર્કહમ સીમાના માધ્યમથી કાબુલથી પેશાવર સુધી ડ્રાઇવ સાડા ત્રણ કલાકનો લાંબો છે. ટીમ પેશાવરથી ઇસ્લામાબાદ અને ત્યાંથી યુએઇ માટે ઉડાન ભરશે. આ પછી અફઘાનિસ્તાનની ટીમ યુએઇથી કોલંબો માટે ઉડાન ભરશે. 

રાશિદ ખાન લઇ શકે છે ભાગ- 
જોકે, અફઘાનિસ્તાનમાં રહેલી અસ્થિરતા અને અશાંતિની વચ્ચે શાપેજા ક્રિકેટ લીગની આઠમી આવૃતિ તરીકે વિના કોઇ વિઘ્ન આવે રમત આગળ વધવાની સંભાવના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ, બિગ બેશ લીગ અને પાકિસ્તાન સુપર લીગની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ટૂર્નામેન્ટ કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મોહમ્મદ નબી દેશમાં બનેલી સ્થિતિ પર પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. રાશિદ ખાને તો બીજા દેશો પાસે અફઘાનિસ્તાનની મદદ કરવા માટે અપીલ પણ કરી હતી. રાશિદ ખાન જોકે પાકિસ્તાન સામેની સીરીઝમાં ભાગ લઇ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget