શોધખોળ કરો

PAK કેપ્ટને કહ્યું- કુલદીપ, ચહલ માટે કરી હતી તૈયારી, પણ આ ખેલાડીએ બગાડ્યો ખેલ

1/4
 સરફરાજે કહ્યું કે, બાબર આજને છોડીને અમે સરળતાથી વિકેટ ગુમાવી. માટે અમારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કેવી બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર (કેદાર જાધવ)એ અમારો ખેલ બગાડ્યો. સુપર કોર પહેલા આ આંખો ખોલાનારો મેચ રહ્યો.
સરફરાજે કહ્યું કે, બાબર આજને છોડીને અમે સરળતાથી વિકેટ ગુમાવી. માટે અમારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કેવી બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર (કેદાર જાધવ)એ અમારો ખેલ બગાડ્યો. સુપર કોર પહેલા આ આંખો ખોલાનારો મેચ રહ્યો.
2/4
દુબઈઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન પર આઠ વિકેટે મળેલી જીતનો શ્રેય બોવરોને આપતા બુધવારે કહ્યું કે, ટીમ હોંગકોંગ વિરૂદ્ધના મેચમાંથી મળેલ પાઠમાંથી કંઈક શીખીને સુધારો કરવામાં સફળ રહી છે.
દુબઈઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન પર આઠ વિકેટે મળેલી જીતનો શ્રેય બોવરોને આપતા બુધવારે કહ્યું કે, ટીમ હોંગકોંગ વિરૂદ્ધના મેચમાંથી મળેલ પાઠમાંથી કંઈક શીખીને સુધારો કરવામાં સફળ રહી છે.
3/4
 પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું કે, પ્રથમ પાંચ ઓવરમાં જ બે વિકેટ ગુમાવવી તેની ટીમ પર ભારે પડી. તેમણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું કે, પ્રથમ પાંચ ઓવરમાં જ બે વિકેટ ગુમાવવી તેની ટીમ પર ભારે પડી. તેમણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા.
4/4
રોહિત શર્માએ કેદાર જાધના વખાણ કરતાં કહ્યું કે, કેદારે પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે અને પોતાની બોલિંગને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે જે વિકેટ લીધે તે અમારા માટે બોનસ જેવી હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચેની તેમની ઓવર મહત્ત્વની હતી.
રોહિત શર્માએ કેદાર જાધના વખાણ કરતાં કહ્યું કે, કેદારે પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે અને પોતાની બોલિંગને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે જે વિકેટ લીધે તે અમારા માટે બોનસ જેવી હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચેની તેમની ઓવર મહત્ત્વની હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget