શોધખોળ કરો
આજની મેચમાં આ ત્રણ ખેલાડીઓની થઇ શકે છે અંદર-બહાર, જાણો કોને મળી શકે છે તક
1/4

લિમીટેડ ઓવરોમાં ભારત માટે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર ટીમ ઇન્ડિયા માટે હંમેશા ફાયદાકારક રહ્યાં છે. હવે ફાઇનલમાં બન્નેને રમાડવા માટે આજની અફઘાનિસ્તાન સામેની મેચમાં ખલીલ અહેમદને પણ મોકો આપવામાં આવી શકે છે. આ 20 વર્ષનો યુવા અને ધારદાર બૉલર છે.
2/4

આજની મેચમાં ભારત ફાસ્ટ અને શરૂઆતી સફળતા અપાવનારા ખેલાડી ભુવનેશ્વર કુમારને આરામ આપી શકે છે. તેની જગ્યાએ રોહિત શર્મા સિદ્ધાર્થ કૌલને રમાડી શકે છે.
Published at : 25 Sep 2018 12:45 PM (IST)
View More





















