શોધખોળ કરો

જોરદાર ફોર્મમાં ચાલી રહેલા પંતની દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, અચાનક આ સ્ટાર ક્રિકેટરે અધવચ્ચેથી IPL છોડવાની કરી દીધી જાહેરાત, જાણો વિગતે

સોશ્યલ મીડિયા પર અશ્વિને (Ashwin) કહ્યું- તેનો પરિવાર હાલના સમયમાં કૉવિડ-19 (Covid-19) સામે ઝઝૂમી રહ્યો છે, અને આ મુશ્કેલ સમયમાં તે તેમની સાથે રહેવા ઇચ્છે છે. કાલે આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદને (Sunrisers Hyderabad) હરાવ્યા બાદ તેને આ વાતની જાણકારી આપી હતી.

નવી દિલ્હીઃ આઇપીએલમાં (IPL-2021) આ વર્ષે શાનદાર શરૂઆત કરનારી ઋષભ પંતની (Rishabh Pant) દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ક્રિકેટર અને ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને (Star Spinner Ravichandran Ashwin) આઇપીએલમાંથી હટી જવાનો ફેંસલો કર્યો છે. અશ્વિને (R Ashwin) સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી છે.

સોશ્યલ મીડિયા પર અશ્વિને (Ashwin) કહ્યું- તેનો પરિવાર હાલના સમયમાં કૉવિડ-19 (Covid-19) સામે ઝઝૂમી રહ્યો છે, અને આ મુશ્કેલ સમયમાં તે તેમની સાથે રહેવા ઇચ્છે છે. કાલે આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદને (Sunrisers Hyderabad) હરાવ્યા બાદ તેને આ વાતની જાણકારી આપી હતી.

અશ્વિને (Ravichandran Ashwin) મેચ બાદ ટ્વીટ કર્યુ- હુ કાલથી આ વર્ષની આઇપીએલમાંથી બ્રેક લઇ રહ્યો છું, મારો પરિવાર આ સમયે કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે ઉભો રહીને તેમનો હોંસલો વધારવા ઇચ્છુ છુ. જો ભવિષ્યમાં સ્થિતિ સુધરે છે તો હુ મેદાનમાં વાપસી માટે વિચારી શકુ છું. ધન્યવાદ.... 

આ મહામારી વિરુદ્ધ લડાઇમાં કરીશ સપોર્ટ- આર. અશ્વિન..... 
આ પહેલા અશ્વિને 23 એપ્રિલના પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે -કોરોના વાયરસ મહામારી સાથે જોડાયેલા લોકોની મદદ જે રીતે પણ થઇ શકશે તે સપોર્ટ જરૂર કરશે. તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતુ- હુ તમામને કહેવા માગીશ કે આ કોરોના વાયરસ કોઇને પણ નથી છોડતો, અને આ લડાઇમાં હું તમારા બધાની સાથે છું. જો તમારામાંથી કોઇને પણ આ લડાઇમાં મારી સહાયતાની જરૂર હોય તો જરૂર કહેજો. મારાથી જેટલુ શક્ય બનશે તેટલી મદદ કરીશ.

પોતાના બીજી એક ટ્વીટમાં તેને દેશવાસીઓને આ મુશ્કેલ સમયમાં સતર્કતા રાખવાની અપીલ કરતા કહ્યું- મારા દેશમાં આ સમયે જે પરિસ્થિતિ છે, તેને જોઇને દિલ ખુબ દુઃખી છે. હું હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલો નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં તે જે રીતે કામ કરે છે, તેના માટે હું તેમનો આભારી છું. હું તમામ દેશવાસીઓને અપીલ કરુ છું કે આ પરિસ્થિતિમાં પુરેપુરી સાવધાની રાખો અને સુરક્ષિત રહો.


જોરદાર ફોર્મમાં ચાલી રહેલા પંતની દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, અચાનક આ સ્ટાર ક્રિકેટરે અધવચ્ચેથી IPL છોડવાની કરી દીધી જાહેરાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget