શોધખોળ કરો
ભાજપ વર્લ્ડકપ વિજયના હીરો આ મહાન ક્રિકેટરને રાજ્યસભામાં નિયુક્ત કરશે, જાણો વિગત
1/6

રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા એવા લોકોને નિયુક્ત કરવામાં આવે છે કે જેમણે તેમના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું હોય. આરીતે રાજ્યસભામાં કુલ 12 સાંસદોને નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં આ પૈકી 7 બેઠકો ખાલી છે. ભાજપે નવજ્યોત સિધ્ધુને આ રીતે જ રાજ્યસભામાં મોકલ્યો હતો.
2/6

કપિલદેવે ભારતને તેનો પહેલો વર્લ્ડકપ જીતાડ્યો હતો. 1983માં બારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે ભારત વર્લ્ડકપ વિજેતા બનશે. કપિલદેવે આ વર્લ્ડકપમાં ઝિમ્બાલે સામે 175 રનની યાદગાર ઈનિંગ્સ રમીને ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
Published at : 07 Jun 2018 10:46 AM (IST)
View More





















