શોધખોળ કરો

ભાજપ વર્લ્ડકપ વિજયના હીરો આ મહાન ક્રિકેટરને રાજ્યસભામાં નિયુક્ત કરશે, જાણો વિગત

1/6
રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા એવા લોકોને નિયુક્ત કરવામાં આવે છે કે જેમણે તેમના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું હોય. આરીતે રાજ્યસભામાં કુલ 12 સાંસદોને નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં આ પૈકી 7 બેઠકો ખાલી છે. ભાજપે નવજ્યોત સિધ્ધુને આ રીતે જ રાજ્યસભામાં મોકલ્યો હતો.
રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા એવા લોકોને નિયુક્ત કરવામાં આવે છે કે જેમણે તેમના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું હોય. આરીતે રાજ્યસભામાં કુલ 12 સાંસદોને નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં આ પૈકી 7 બેઠકો ખાલી છે. ભાજપે નવજ્યોત સિધ્ધુને આ રીતે જ રાજ્યસભામાં મોકલ્યો હતો.
2/6
કપિલદેવે ભારતને તેનો પહેલો વર્લ્ડકપ જીતાડ્યો હતો. 1983માં બારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે ભારત વર્લ્ડકપ વિજેતા બનશે. કપિલદેવે આ વર્લ્ડકપમાં ઝિમ્બાલે સામે 175 રનની યાદગાર ઈનિંગ્સ રમીને ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
કપિલદેવે ભારતને તેનો પહેલો વર્લ્ડકપ જીતાડ્યો હતો. 1983માં બારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે ભારત વર્લ્ડકપ વિજેતા બનશે. કપિલદેવે આ વર્લ્ડકપમાં ઝિમ્બાલે સામે 175 રનની યાદગાર ઈનિંગ્સ રમીને ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
3/6
હવે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત કરાતા સભ્યોના ક્વોટામાંથી કપિલદેવ રાજ્યસભામાં જઈ શકે છે. આ નિમણૂકો બિનરાજકીય કહેવાય છે તેથી આ દરખાસ્તને  કપિલ દેવ નહી ઠુકરાવે તેવી ભાજપના નેતાઓને  આશા છે.
હવે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત કરાતા સભ્યોના ક્વોટામાંથી કપિલદેવ રાજ્યસભામાં જઈ શકે છે. આ નિમણૂકો બિનરાજકીય કહેવાય છે તેથી આ દરખાસ્તને કપિલ દેવ નહી ઠુકરાવે તેવી ભાજપના નેતાઓને આશા છે.
4/6
બીજી સેલિબ્રિટીની ખબર નથી પણ ભારતના બે મહાન ક્રિકેટરો અમિત શાહની વાત માનીને ભાજપ સાથે જોડાય તેવી પૂરી શક્યતા છે. આ બે ક્રિકેટરો છે કપિલદેવ અને સૌરવ ગાંગુલી. ભાજપ કપિલદેવને રાજ્યસભામાં મોકલશે જ્યારે સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડાવશે તેવું ભાજપનાં સૂત્રો માને છે.
બીજી સેલિબ્રિટીની ખબર નથી પણ ભારતના બે મહાન ક્રિકેટરો અમિત શાહની વાત માનીને ભાજપ સાથે જોડાય તેવી પૂરી શક્યતા છે. આ બે ક્રિકેટરો છે કપિલદેવ અને સૌરવ ગાંગુલી. ભાજપ કપિલદેવને રાજ્યસભામાં મોકલશે જ્યારે સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડાવશે તેવું ભાજપનાં સૂત્રો માને છે.
5/6
અમિત શાહની પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત બાદ તેમના રાજ્યસભામાં જવાની અટકળોએ જોર પકડ્યુ છે. 2014માં ભાજપ અને શિરોમણી અકાલી દળે લોકસભા ચૂંટણી લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો,પરંતુ ત્યારે તેમણે રાજકારણથી દૂર રહેવાનું કહીને ઓફર ઠુકરાવી દીધી હતી.
અમિત શાહની પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત બાદ તેમના રાજ્યસભામાં જવાની અટકળોએ જોર પકડ્યુ છે. 2014માં ભાજપ અને શિરોમણી અકાલી દળે લોકસભા ચૂંટણી લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો,પરંતુ ત્યારે તેમણે રાજકારણથી દૂર રહેવાનું કહીને ઓફર ઠુકરાવી દીધી હતી.
6/6
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હમણાં દેશભરમાં ફરીને જાણીતાં લોકોને મળી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષના શાસનની સિધ્ધીઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાન દરમિયાન તેમણે ઘણી સેલિબ્રિટીને ભાજપ સાથે જોડાવાની અપીલ પણ કરી છે.
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હમણાં દેશભરમાં ફરીને જાણીતાં લોકોને મળી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષના શાસનની સિધ્ધીઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાન દરમિયાન તેમણે ઘણી સેલિબ્રિટીને ભાજપ સાથે જોડાવાની અપીલ પણ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget