શોધખોળ કરો

મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીને શું આપી હતી સલાહ? મોહમ્મદ શમીએ કર્યો મોટો ખુલાસો? જાણો વિગત

મહેન્દ્ર સિંહ ધોની મોહમ્મદ શમી સાથે શું કરી આ અંગે શમીએ જ ખુલાસો કર્યો છે અને કહ્યું હતું કે, છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા જે થઈ શકે તેમ હતાં પરંતુ પોતાના પર વિશ્વાસ હતો કે થવા નહીં દઉં.

નવી દિલ્હી: શનિવારે સાઉથમ્પ્ટનમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તા સામે ભારતે 11 રને રોમાંચક જીત મેળવી હતી. ટોસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 224 રન બનાવી શકી હતી. ત્યારે લો સ્કોરિંગનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 49.5 ઓવરમાં 213 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં મોહમ્મદ શમીની છેલ્લી ઓવર ચર્ચાનો વિષય બની હતી. આ ઓવરમાં ધોનીએ શમી સાથે વાત કરી તે પણ ટ્રેન્ડ થઈ રહ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીને શું આપી હતી સલાહ? મોહમ્મદ શમીએ કર્યો મોટો ખુલાસો? જાણો વિગત મોહમ્મદ શમીએ 50મી ઓવર નાખવાની શરૂ કરી તેના પહેલાં જ બોલે મોહમ્મદ નબીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ટીમને 5 બોલમાં જીતવા માટે 12 રનની જરૂર હતી પરંતુ ધોનીએ શમી સાથે વાત કરવા માટે દોડી આવ્યો હતો અને તેની વાત કરી હતી. ત્યાર બાદ શમીએ નાબીની વિકેટ ઝડપી પાડી હતી. આ પછી આફ્તાબ આલમ અને મુજીબ ઉર રહેમાનની વિકેટ પણ લીધી. પરંતુ અહીં ચાહકોને મોટો સવાલ એ થઈ રહ્યો હતો કે ધોનીએ એવું તો શું કહ્યું કે શમીને હેટ્રિક મળી ગઈ? મહેન્દ્ર સિંહ ધોની મોહમ્મદ શમી સાથે શું કરી આ અંગે શમીએ જ ખુલાસો કર્યો છે અને કહ્યું હતું કે, છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા જે થઈ શકે તેમ હતાં પરંતુ પોતાના પર વિશ્વાસ હતો કે થવા નહીં દઉં. પહેલા બોલ પર ચોગ્ગો વાગ્યા બાદ મનમાં હતું કે જો હવે ભૂલ કરી તો આંખો દોષનો ટોપલો મારા માથે આવવાનો છે. ત્યારે કોશિશ કરતો હતો કે બોલ રડારમાં જ પડે…” મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીને શું આપી હતી સલાહ? મોહમ્મદ શમીએ કર્યો મોટો ખુલાસો? જાણો વિગત આ દરમિયાન રમિઝ રાજાએ સવાલ કર્યો કે, પહેલા બોલ પર ચોગ્ગો પડ્યા બાદ ધોની ભાગીને તમારી પાસે આવીને શું વાત કરી હતી? આ સવાલના જવાબમાં શમીએ જણાવ્યું હતું કે, તેમનું એ જ કહેવું હતું કે, ચોગ્ગો વાગી શકે છે કોઈ વાંધો નથી પરંતુ તો પોતાને પાછો લાવવાની કોશિશ કર, તું તારો પ્લાન ચેન્જ ના કરતો... જે તારા મગજમાં છે તું તેના પર ફોક્સ કરીને ત્યાં બોલ નાખજે, કશું જ કરવાની જરૂર નથી. રન નહીં જ થાય. મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીને શું આપી હતી સલાહ? મોહમ્મદ શમીએ કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget