શોધખોળ કરો

ચેતેશ્વર પુજારાએ બેટિંગ નહીં બોલિંગમાં કરી કમાલ, વિકેટ ઝડપતાં જ શિખર ધવને કર્યો ટ્રોલ, જુઓ વીડિયો

પુજારાએ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બોલિંગ કરી અને મેચના ત્રીજા દિવસે યુપીના મોહિત જાંગડાને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જે પુજારાની કુલ છઠ્ઠી પ્રથમ શ્રેણી વિકેટ હતી અને તેનો જશ્ન મનાવ્યો હતો.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટમાં તો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ તેની બોલિંગના કમાલ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પુજારાએ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી ઉત્તર પ્રદેશ સામે રમતી વખતે બેટિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. બંને ઈનિંગમાં મળીને તે અનુક્રમ 57 અને 3 રન જ બનાવી શક્યો હતો પરંતુ તેની ચર્ચા બેટિંગના બદલે બોલિંગથી થઈ રહી છે. પુજારાએ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બોલિંગ કરી અને મેચના ત્રીજા દિવસે યુપીના મોહિત જાંગડાને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જે પુજારાની કુલ છઠ્ઠી પ્રથમ શ્રેણી વિકેટ હતી અને તેનો જશ્ન મનાવ્યો હતો. પુજારાએ ખુદ આ અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું, જે દિવસે મેં મારું સ્ટેટ્સ બેટ્સમેનથી ઓલરાઉન્ડમાં બદલ્યું.
View this post on Instagram
 

The day when I changed my Batsman status to an All-rounder 😂😂

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

પુજારાના સાથી બેટ્સમેન શિખર ધવને તેની વિકેટ લેવાના વીડિયો પર શાનદાર અંદાજમાં ટ્રોલ કર્યો. શિખરે લખ્યું, ‘ભાઈ ક્યારેક આટલું ઝડપી સ્પિંટ રનિંગ કરતી વખતે પણ માર્યા કરો. સારી બોલિંગ કરી.’ રવિચંદ્રન અશ્વિને પુજારાના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, ‘અશ્વિસનીય, હવે વધારે બોલિંગ કરવનો સમય.’ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો આ ક્રિકેટ ટીમના 2 ખેલાડીએ હોટલની મહિલા કર્મચારીની કરી છેડતી, મળી આ સજા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget