શોધખોળ કરો

કોહલીની ટિપ્પણી બાદ ભડક્યો આ ભારતીય ખેલાડી, કહ્યું- હું કોઈના મનોરંજન માટે નથી રમતો...

પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રને ટીમે બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ મેચમાં પૂજારાએ ધીમી પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી.

નવી દિલ્હી: ભારતીય ટીમનો ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં પોતાની ધીમી બેટિંગને લઈને ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ ધીરજ તુટી હતી અને તેણે જાહેરમાં પૂજારાની ધીમી બેટિંગ પર સવાલ ઉભા કર્યા હતા. તે મેચમાં પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં 42 બોલમાં 11 અને બીજી ઇનિંગ્સમાં 81 બોલ પર 11 રન બનાવ્યા હતા. હવે આ મામલે પૂજારાનું દર્દ છલકાઇ આવ્યું છે. પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રને ટીમે બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ મેચમાં પૂજારાએ ધીમી પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી. પુજારાએ 237 બોલમાં 66 રન બનાવ્યા હતા. પુજારાએ ખુલાસો કર્યો કે, રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યા બાદ ટીમે શાનદાર રીતે તેની ઉજવણી કરી. ચેતેશ્વર પુજારાએ પોતાની બેટિંગના મહત્વના પાસાઓ પર વાત કરી. જ્યારે તેને પૂંછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે, તાજેતરના સમયમાં કોઇ પણ ખેલાડી તેમના જેવો બનવા નથી માંગતો તો તેણે સ્પષ્ટ કહ્યું કે, ”જી હાં, હું આ વાત સાથે સહેમત છું. પરંતુ યુવા પેઢી મારી રમતને સમજે છે. અને પછી ટેસ્ટ મેચ પણ હવે ખુબ ઓછી રમવામાં આવે છે. આવામાં જ્યારે વન-ડે મેચોની સંખ્યા વધી રહી છે તો યુવા પેઢીના ખેલાડીઓ મારી બેટિંગ શૈલીને અપનાવતા નથી કારણ કે તેઓ ટેસ્ટ મેચના વધારે પસંદ કરતા નથી. એવું પણ નથી કે, હું ટેસ્ટ મેચ રમતો નથી. હું વન-ડે ક્રિકેટમાં પણ રમી શકુ છું.” ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા માટે બેટિંગ કરતા નથી. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર મોટાભાગના લોકો મારી રમત અને ટેસ્ટ ક્રિકેટ સમજતા નથી. કારણ કે તે વધારે વન-ડે અને ટી-20 ક્રિકેટ જોવે છે. કૃપા કરીને એ વાત સમજો કે મારો લક્ષ્યાંક કોઈનું મનોરંજન કરવાનો નથી પણ પોતાની ટીમ માટે મેચ જીતવાનો છે. તે ભારતીય ટીમ હોય કે સૌરાષ્ટ્રની. કોઈ દિવસ હું ઝડપી રમું છું તો કોઈ દિવસ ધીમું. હું ક્રિકેટ પ્રશંસકોનું સન્માન કરું છું. જ્યારે હું રમી રહ્યો હોવ છું ત્યારે સોશિયલ મીડિયા પર ધ્યાન આપતો નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget