શોધખોળ કરો

ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે.......

કૉચે કહ્યું કે વર્લ્ડકપ બાદ મારો તેની સાથે ભેટો નથી થયો, તેને પહેલા રમવાનુ શરૂ કરવુ પડશે અને પછી જોઇશું કે શું થઇ રહ્યું છે

નવી દિલ્હીઃ વનડે વર્લ્ડકપ 2019 બાદ ક્રિકેટથી દુર રહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે મીડિયામાં ચર્ચાઓ થતી રહે છે, કેટલાકને શંકા છે કે ધોની ગમે ત્યારે સન્યાસની જાહેરાત કરી શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી શકી નથી. એક ગૃપ એવુ પણ છે જે ધોનીને બહુ જલ્દી ક્રિકેટના મેદાન પર રમતો જોવા માગે છે. મીડિયા, સપોટર્સ, ક્રિકેટ ફેન્સ, અને પૂર્વ ક્રિકેટરો બધાના મત ધોની અંગે અલગ અલગ છે. હવે આ બધાની વચ્ચે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. કૉચ રવિ શાસ્ત્રીએ પહેલીવાર ધોની અંગે સ્ટેટમેન્ટ આપ્યુ છે, તેમને મૌન તોડતા એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ધોની અમારા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક રહેશે. તેનો નંબર લિસ્ટમાં ખુબ ઉપર હશે. તે તેનો નિર્ણય હશે કે તે વાપસી કરવા ઇચ્છે છે કે નહીં. ધોની હવે જાતે નક્કી કરે કે રમવુ છે કે પછી નહીં. ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે....... કૉચે કહ્યું કે વર્લ્ડકપ બાદ મારો તેની સાથે ભેટો નથી થયો, તેને પહેલા રમવાનુ શરૂ કરવુ પડશે અને પછી જોઇશું કે શું થઇ રહ્યું છે. ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે....... નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ધૂરંધર કેપ્ટનોમાનો એક છે, ધોનીએ પોતાની કેપ્ટનશીપ કેરિયરમાં ભારતને બે-બે વર્લ્ડકપ અપાવ્યા છે. વર્ષ 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ અને વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને અપાવ્યો હતો. ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે....... ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget