શોધખોળ કરો

3 યુવા ખેલાડીઓ બની શકે છે ભારતીય ટીમના આગામી સુપરસ્ટાર, IPL 2024 માં કર્યુ છે શાનદાર પ્રદર્શન

IPL 2024માં દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓને તક મળે છે અને આ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરે છે.

IPL 2024માં દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓને તક મળે છે અને આ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરે છે. કેટલાક ખેલાડીઓ એટલું સારું પ્રદર્શન કરી શકતા નથી પરંતુ કેટલાક ખેલાડીઓ એટલા પ્રભાવિત કરે છે કે તેઓને ભારતીય ટીમમાં પણ સ્થાન મળે છે. હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. IPLની આ સિઝનમાં પણ કેટલાક એવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે સુપરસ્ટાર ખેલાડી બની શકે છે. ચાલો તમને એવા ત્રણ ખેલાડીઓ વિશે જણાવીએ.

આશુતોષ શર્મા પહેલીવાર IPLનો ભાગ બન્યો છે અને અત્યાર સુધી રમાયેલી માત્ર ત્રણ મેચમાં તેણે પોતાના પ્રદર્શનથી બધાને દિવાના બનાવી દીધા છે. આશુતોષે 39.75ની એવરેજ અને 189.28ની સ્ટ્રાઈક રેટથી 159 રન બનાવ્યા છે. જો ટૂર્નામેન્ટમાં આશુતોષનું પ્રદર્શન આવું જ રહ્યું તો તેને ટૂંક સમયમાં જ ભારતીય ટીમ તરફથી કોલ મળી શકે છે.

મયંક યાદવે IPL 2024માં પોતાની ગતિથી સનસનાટી મચાવી દીધી છે. આ તેની પ્રથમ આઈપીએલ સિઝન છે પરંતુ તેણે અત્યાર સુધી જે પ્રકારની સ્પીડથી બોલિંગ કરી છે, તેને ભારતીય ક્રિકેટમાં આગામી સમયમાં સ્થાન મળી શકે છે.  તે આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર છે. જોકે ઈજાના કારણે તે અત્યાર સુધી માત્ર 3 મેચ જ રમી શક્યો છે જેમાં તેણે 6 વિકેટ ઝડપી છે. આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરીને તે ભારતીય ટીમમાં દાવો રજૂ કરી શકે છે.

શશાંક સિંહે IPL 2024માં પોતાના જબરદસ્ત પ્રદર્શનને કારણે ઘણી હેડલાઈન્સ મેળવી છે. દરેક વ્યક્તિ તેના વિશે વાત કરે છે. KKR સામેની મેચમાં તેણે માત્ર 28 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. એકંદરે શશાંક સિંહે અત્યાર સુધી 9 મેચમાં 263 રન બનાવ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેણે આ રન 260થી વધુના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ કારણે તેને ભવિષ્યમાં ભારતીય ટીમમાં સ્થાન પણ મળી શકે છે. આઈપીએલ 2024માં ઘણા બધા એવા ખેલાડીઓ છે જેમણે પોતાની બેટિંગ અને બોલિંગથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara । વડોદરામાં ભાજપ નેતા રાજેશ શાહ બન્યા ચેઇન સ્નેચિંગના શિકારMehsana । મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદDwarka । દ્વારકામાં દૂધના ટેમ્પોની અડફેટે આવી જતા બાળકીનું થયું મોતAhmedabad । અમદાવાદના પીરાણામાં થયેલ ધાર્મિક સ્થળની જમીન વિવાદમાં થયેલ ઘર્ષણ કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Embed widget