શોધખોળ કરો

Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ

નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે.

Brain and Stomach Connection : જ્યારે પણ આપણને ભૂખ લાગે છે ત્યારે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? છેવટે, મગજ અને ભૂખ વચ્ચે શું જોડાણ છે? નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે. મગજના રિવાયરિંગને ન્યૂરોપ્લાસ્ટીસીટી પણ કહેવાય છે, જે ખોરાક દ્વારા સક્રિય થાય છે. આ જ કારણ છે કે જ્યારે વધુ પડતી ભૂખ હોય ત્યારે તણાવ અને ડિપ્રેશન વધે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ભૂખ અને મગજ વચ્ચેનો સંબંધ.

ખાલી પેટે રહેવાથી શું થાય છે

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે લોહીમાં ગટ હોર્મોન ઘ્રેલિન વધે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. આવી સ્થિતિમાં કંઈપણ ખાવાથી તે સામાન્ય થઈ જાય છે. ખાલી પેટને કારણે બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહેલું છે, જેનાથી સુસ્તી અને થાક વધી શકે છે. ખાલી પેટે રહેવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પણ વધે છે, જે તણાવનું કારણ બને છે અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

ભૂખ અને મગજ વચ્ચે શું સંબંધ છે?

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મગજનો જે ભાગ નિર્ણય લે છે તે આંતરડામાં રહેલા હંગર હોર્મોન પર આધાર રાખે છે. જ્યારે હંગર હોર્મોન ઘ્રેલિન બ્લડ બેરિયરથી વધુ હોય છે. જ્યારે મગજની પ્રવૃત્તિ સીધી અસર કરે છે. લગભગ 50 ટકા ડોપામાઈન અને 95 ટકા સેરોટોનિન શરીરમાં ઉત્પન્ન થાય છે તે માત્ર આંતરડામાં જ ઉત્પન્ન થાય છે. ડોપામાઇન એક પ્રકારનું ન્યૂરોટ્રાન્સમીટર છે, જે કોઇ પણ પ્રકારની સંતુષ્ટિ જેમ કે ખાવાથી કે ઊંઘ પુરી થવા પર ખુશીનો અનુભવ કરાવે છે.

ભૂખ લાગે ત્યારે મગજ કેમ કામ કરતું નથી?

નિષ્ણાતોના મતે, સેરોટોનિન મૂડ, ઊંઘ અને યાદશક્તિને અસર કરે છે. જ્યારે આપણું પેટ ખાલી હોય છે  ત્યારે સેરોટોનિન કે ડોપામાઇન ઉત્પન્ન થતું નથી તેના બદલે કોર્ટિસોલ ઉત્પન્ન થવા લાગે છે, જેના કારણે શરીર તણાવમાં આવવા લાગે છે અને મૂડ બગડે છે. બ્રેઇનમાંથી સીધા પેટ અને કોલન સુધી જનારી વેગસ નર્વ ગૈસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રૈક્ટથી સિગ્નલ મગજ સુધી લઇ જાય છે.

જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તે સ્ટ્રેસ રિસ્પોન્સ મોકલે છે જેના કારણે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ જ કારણ છે કે જ્યારે કોઈ વાતની ચિંતા થાય છે અથવા જ્યારે વ્યક્તિ નર્વસ થઈ જાય છે ત્યારે વ્યક્તિને પેટમાં દુખાવો થવા લાગે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Embed widget