શોધખોળ કરો

Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ

નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે.

Brain and Stomach Connection : જ્યારે પણ આપણને ભૂખ લાગે છે ત્યારે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? છેવટે, મગજ અને ભૂખ વચ્ચે શું જોડાણ છે? નિષ્ણાતોના મતે, ખાલી પેટે આપણા મગજના વાયરિંગ ડિસ્ટર્બ થાય છે જેના કારણે તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર થાય છે. મગજના રિવાયરિંગને ન્યૂરોપ્લાસ્ટીસીટી પણ કહેવાય છે, જે ખોરાક દ્વારા સક્રિય થાય છે. આ જ કારણ છે કે જ્યારે વધુ પડતી ભૂખ હોય ત્યારે તણાવ અને ડિપ્રેશન વધે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ભૂખ અને મગજ વચ્ચેનો સંબંધ.

ખાલી પેટે રહેવાથી શું થાય છે

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે લોહીમાં ગટ હોર્મોન ઘ્રેલિન વધે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. આવી સ્થિતિમાં કંઈપણ ખાવાથી તે સામાન્ય થઈ જાય છે. ખાલી પેટને કારણે બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહેલું છે, જેનાથી સુસ્તી અને થાક વધી શકે છે. ખાલી પેટે રહેવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ પણ વધે છે, જે તણાવનું કારણ બને છે અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

ભૂખ અને મગજ વચ્ચે શું સંબંધ છે?

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મગજનો જે ભાગ નિર્ણય લે છે તે આંતરડામાં રહેલા હંગર હોર્મોન પર આધાર રાખે છે. જ્યારે હંગર હોર્મોન ઘ્રેલિન બ્લડ બેરિયરથી વધુ હોય છે. જ્યારે મગજની પ્રવૃત્તિ સીધી અસર કરે છે. લગભગ 50 ટકા ડોપામાઈન અને 95 ટકા સેરોટોનિન શરીરમાં ઉત્પન્ન થાય છે તે માત્ર આંતરડામાં જ ઉત્પન્ન થાય છે. ડોપામાઇન એક પ્રકારનું ન્યૂરોટ્રાન્સમીટર છે, જે કોઇ પણ પ્રકારની સંતુષ્ટિ જેમ કે ખાવાથી કે ઊંઘ પુરી થવા પર ખુશીનો અનુભવ કરાવે છે.

ભૂખ લાગે ત્યારે મગજ કેમ કામ કરતું નથી?

નિષ્ણાતોના મતે, સેરોટોનિન મૂડ, ઊંઘ અને યાદશક્તિને અસર કરે છે. જ્યારે આપણું પેટ ખાલી હોય છે  ત્યારે સેરોટોનિન કે ડોપામાઇન ઉત્પન્ન થતું નથી તેના બદલે કોર્ટિસોલ ઉત્પન્ન થવા લાગે છે, જેના કારણે શરીર તણાવમાં આવવા લાગે છે અને મૂડ બગડે છે. બ્રેઇનમાંથી સીધા પેટ અને કોલન સુધી જનારી વેગસ નર્વ ગૈસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રૈક્ટથી સિગ્નલ મગજ સુધી લઇ જાય છે.

જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તે સ્ટ્રેસ રિસ્પોન્સ મોકલે છે જેના કારણે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ જ કારણ છે કે જ્યારે કોઈ વાતની ચિંતા થાય છે અથવા જ્યારે વ્યક્તિ નર્વસ થઈ જાય છે ત્યારે વ્યક્તિને પેટમાં દુખાવો થવા લાગે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget