શોધખોળ કરો

New League: ક્રિકેટ લવર્સ આનંદો! IPL જેવી બીજી લીગ શરુ કરવાની તૈયારીમાં છે BCCI, જાણો કેવું હશે ફોર્મેટ અને ક્યારે રમાશે મેચ

BCCI Works On New League: વિશ્વભરમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચોને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા, મેચોના આ ફોર્મેટને ભારતમાં પણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. BCCI ક્રિકેટના આ સૌથી નાના અને નવા ફોર્મેટની લીગ શરૂ કરવાનું વિચારી રહી છે.

BCCI Works On New League: વિશ્વભરમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચોને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા, મેચોના આ ફોર્મેટને ભારતમાં પણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. BCCI ક્રિકેટના આ સૌથી નાના અને નવા ફોર્મેટની લીગ શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટેની બ્લુ પ્રિન્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. જો બધું બરાબર રહ્યું તો સંભવતઃ આ લીગ આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આઈપીએલના કારણે ઘણા ખેલાડીઓની જિંદગી બદલાઈ ગઈ છે.

ખેલાડીઓની વય મર્યાદા નક્કી કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે

મનીકંટ્રોલના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે શેરધારકોને ટી10 ફોર્મેટમાં લીગ શરૂ કરવાની બીસીસીઆઈની યોજના ખૂબ જ પસંદ આવી છે. જો કે, આ લીગ 20-20 ઓવરના ફોર્મેટમાં પણ રમાય તેવી શક્યતા છે. આ અંગે વિચારવાનું હજુ ચાલુ છે. આમાં ભાગ લેનાર ખેલાડીઓની વય મર્યાદા નક્કી કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે. વય મર્યાદા એટલા માટે રાખી શકાય છે કે તેની IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોઈ અસર ન પડે.

આ યોજના આઈપીએલ ફ્રેન્ચાઈઝીની સંમતિ પર નિર્ભર રહેશે

બીસીસીઆઈની આ યોજના આઈપીએલ ફ્રેન્ચાઈઝીની સંમતિ પર નિર્ભર રહેશે. વાસ્તવમાં, આ મામલે BCCIનો IPL ફ્રેન્ચાઈઝી સાથે કરાર છે. તેનો અર્થ એ છે કે, IPL જેવી અન્ય કોઈ લીગ શરૂ કરવાના કિસ્સામાં, BCCIએ IPL ફ્રેન્ચાઇઝીની સંમતિ લેવી પડશે. આ એટલા માટે છે કે જૂની ફ્રેન્ચાઇઝીઓને નવી લીગથી કોઈ આર્થિક નુકસાન સહન ન કરવું પડે.

હજુ ઘણું નક્કી કરવાનું બાકી છે
હાલમાં, આ યોજનાને વધુ સારો આકાર આપવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એ પણ વિચારણા કરવામાં આવી રહી છે કે શું આ લીગ ભારતમાં દર વર્ષે રમાવવી જોઈએ કે દર વર્ષે અલગ-અલગ સ્થળે તેનું આયોજન કરવું જોઈએ. T10 અને T20 વચ્ચે કયા ફોર્મેટમાં રમવું જોઈએ? ઉંમર મર્યાદા રાખવી જોઈએ કે નહીં? શું આ નવી લીગમાં ફ્રેન્ચાઈઝીને નવેસરથી વેચવી જોઈએ કે IPL ફ્રેન્ચાઈઝી સાથે નવો કરાર કરવો જોઈએ? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળી શકશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget