શોધખોળ કરો

T20 World Cup: શું વર્લ્ડકપમાં વિરાટ કોહલીની જગ્યાને છે ખતરો ? 15 સપ્ટેમ્બરે થશે નિર્ણય

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીની જગ્યા પણ ટી20 વર્લ્ડકપ માટે નક્કી નથી માનવામાં આવી રહી.

T20 World Cup: આ વર્ષના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની શરૂઆત થવા જઇ રહી છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નુ કહેવુ છે કે, ટી20 વર્લ્ડકપ માટે તેમની 80 થી 90 ટકા ટીમ તૈયાર થઇ ચૂકી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજુ સુધી સિલેક્ટર્સે કોઇ ટીમ ફાઇનલ નથી કરી, સિલેક્ટર્સની નજર એશિયા કપમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર રહેશે. 15 સપ્ટેમ્બરે વર્લ્ડપ માટે સિલેક્ટર્સ ટીમની પસંદગી કરશે. 

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીની જગ્યા પણ ટી20 વર્લ્ડકપ માટે નક્કી નથી માનવામાં આવી રહી. ઇનસાઇટ રિપોર્ટ અનુસાર, એક સિલેક્ટરે કહ્યું- રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટની નજરથી વાત કરી રહ્યાં છે, પરંતુ સિલેક્ટર્સ અલગ રીતે વિચારે છે, સિલેક્ટરોની મીટિંગ 15 સપ્ટેમ્બરે થવાની છે, કેટલાય સ્થાનો માટે ખેલાડીઓની વચ્ચે જોરદાર ટક્કર છે, વિરાટ કોહલીની જગ્યા પણ નક્કી નથી. 

સિલેક્ટર્સે આગળ કહ્યું કે, હજુ ઘણુબધુ થવાનુ બાકી છે, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ફિટનેસ રિપોર્ટ પર અમારી નજર છે. બન્ને ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અમે તેમના સાજા થવાની રાહ જોઇ રહ્યાં છીએ. વિરાટ કોહલી એશિયા કપમાં કેવુ પ્રદર્શન કરે છે, એ જોવાની વાત છે.

આ પણ વાંચો........ 

Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ

Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા

Shah Rukh: વાયરલ થઇ રહ્યો છે શાહરૂખ ખાનનો આ વીડિયો, બોયકૉટ ટ્રેન્ડને લઇને બોલ્યો- 'દિલ બહલાને કો ગાલિબ....'

Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ

ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget