શોધખોળ કરો

T20 World Cup: શું વર્લ્ડકપમાં વિરાટ કોહલીની જગ્યાને છે ખતરો ? 15 સપ્ટેમ્બરે થશે નિર્ણય

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીની જગ્યા પણ ટી20 વર્લ્ડકપ માટે નક્કી નથી માનવામાં આવી રહી.

T20 World Cup: આ વર્ષના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની શરૂઆત થવા જઇ રહી છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નુ કહેવુ છે કે, ટી20 વર્લ્ડકપ માટે તેમની 80 થી 90 ટકા ટીમ તૈયાર થઇ ચૂકી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજુ સુધી સિલેક્ટર્સે કોઇ ટીમ ફાઇનલ નથી કરી, સિલેક્ટર્સની નજર એશિયા કપમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર રહેશે. 15 સપ્ટેમ્બરે વર્લ્ડપ માટે સિલેક્ટર્સ ટીમની પસંદગી કરશે. 

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીની જગ્યા પણ ટી20 વર્લ્ડકપ માટે નક્કી નથી માનવામાં આવી રહી. ઇનસાઇટ રિપોર્ટ અનુસાર, એક સિલેક્ટરે કહ્યું- રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટની નજરથી વાત કરી રહ્યાં છે, પરંતુ સિલેક્ટર્સ અલગ રીતે વિચારે છે, સિલેક્ટરોની મીટિંગ 15 સપ્ટેમ્બરે થવાની છે, કેટલાય સ્થાનો માટે ખેલાડીઓની વચ્ચે જોરદાર ટક્કર છે, વિરાટ કોહલીની જગ્યા પણ નક્કી નથી. 

સિલેક્ટર્સે આગળ કહ્યું કે, હજુ ઘણુબધુ થવાનુ બાકી છે, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ફિટનેસ રિપોર્ટ પર અમારી નજર છે. બન્ને ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અમે તેમના સાજા થવાની રાહ જોઇ રહ્યાં છીએ. વિરાટ કોહલી એશિયા કપમાં કેવુ પ્રદર્શન કરે છે, એ જોવાની વાત છે.

આ પણ વાંચો........ 

Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ

Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા

Shah Rukh: વાયરલ થઇ રહ્યો છે શાહરૂખ ખાનનો આ વીડિયો, બોયકૉટ ટ્રેન્ડને લઇને બોલ્યો- 'દિલ બહલાને કો ગાલિબ....'

Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ

ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Embed widget